જ્યોતિષ વિજ્ઞાન ની એવી 10 વાત જે જીવનરેખાને જોઇને તમે જાતે જાણી શકો છો

જ્યોતિષ વિજ્ઞાન નાં નામે ઘણા લોકો બીજા ને ઉલ્લુ બનાવતા પણ જોવા મળે છે એટલે અમારો હેતુ છે તમને સાચી માહિતી જણાવી કોઈ તમને છેતરે નહિ. આ એટલું કાઈ અઘરું નથી સહેલી રીતે તમે જાતે જ જાણી શકો છો જે પણ હસ્તરેખા કહેવા માંગે છે એ વાતો એટલે અમે બસ લખાયેલું જ આપ સુધી પહોચાડીયે … Read more

તમારા જીવનસાથીની પસંદગી કરતા પહેલા આ વાતનુ ખાસ ધ્યાન રાખો

દરેક લોકોની લાઇફમાં એક સંબંધ સૌથી વધારે ખાસ હોય છે. પ્રેમ અને વિશ્વાસ પર એક સંબંધ બનાવવામાં આવે છે. એક સારો સંબંધ તમને સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. ઘણાં સંબંધ એવા હોય છે કે જે એક-બીજા માટે કઇપણ કરવા માટે તૈયાર હોય છે. પરંતુ ઘણી વસ્તુ એવી હોય છે કે જેમા તમે જો એડજસ્ટ … Read more

શરીરની કોઈ પણ બ્લોક નસ ખુલી જશે આ ચુર્ણથી

Deep vein thrombosis એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં DVT થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિઘન આવે તો નસ બ્લોક … Read more

શિયાળામાં આ 3 ઔષધીઓનું મિશ્રણ 18 રોગોનો કાળ છે, જે પણ તેને અજમાવસે તે શક્તિથી તરબોળ નીરોગી બની જશે

ત્રિકટુ ચૂર્ણ શરદી , ઉધરસ , તાવ , મંદાગ્નિ , અરુચિ।.થ। ૡ , શૂળ , સ્વરભેદ , મૂછ , અને કૃમિ માટે શ્રેષ્ઠ ચૂર્ણ બનાવવાની રીત : સ્વચ્છ – સારી સુંઠ , મરી અને પીપરનું ચૂર્ણ સમાનભાગે મેળવવાથી ત્રિકટુ ચૂર્ણ બને છે . સેવનવિધિ : ૧/૪ ગ્રામથી ૪ ગ્રામ સુધી માત્રમાં દવસમાં ” વખત મધમાં … Read more

કોરોના બાદ નવી બીમારી સામે લડવા તૈયાર રહેજો

કોરોના બાદ નવી બીમારી સામે લડવા તૈયાર રહેજો ! દર્દી – તબીબો સામે નવો પડકાર કોરોનાગ્રસ્ત દર્દીને ‘ મ્યુકર માઈકોસીસ’નો ખતરો રાજકોટમાં ૨૫ કેસ , ત્રણના મોત આ બીમારી દર્દીના આંખ – નાક – કાનના હાડકાને કોરી ખાય છે ૧૦ દર્દીના ઓપરેશન કરાયાઃ એક દર્દીનું ઓપરેશન બાદ મોત , બે દર્દી ઓપરેશન માટે તૈયાર ન … Read more

અઢી વર્ષની ઉંમરનો જસ સાત બાળકોને જુદા જુદા અંગો દ્વારા નવજીવન આપી ગયો….ઓમ શાંતિ

પત્રકારીત્વના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતમાં રહેતા શ્રી સંજીવભાઈ ઓઝાનો અઢી વર્ષની ઉંમરનો દીકરો જશ થોડા દિવસ પહેલા રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાયો હતો. મગજમાં ગંભીર ઇજાના કારણે જશનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું. અત્યંત દેખાવડા અને સૌને ગમી જાય એવા જશનું બ્રેઇનડેડ થતા ઓઝા દંપતીએ બીજા બાળકોને નવજીવન આપવાના આશયથી પોતાના જિગરના ટુકડા જેવા જશના … Read more

ઉત્પત્તિ એકાદશી વ્રત કથા | ekadasi varta | અગિયારસ વાર્તા

ઉત્‍પત્તિ એકાદશી (કારતક વદ-૧૧) ઉત્‍પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્‍ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્‍ણને કહ્યું : “ભગવાન! પૂણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્‍પન્‍ન થઇ ? આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી ? તથા દેવતાઓને કેવી રીતે પ્રિય થઇ ?” ઉત્પત્તિ એકાદશી … Read more

અજમાના પાણીનું સેવન કરવાથી થાય છે અનેકગણા ફાયદા

હાઇ બીપી એટલે કે હાઇબ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. હાઇ બીપીનું મુખ્ય કારણ છે અનિયમિત દિનચર્યા અને અવ્યવસ્થિત ખાનપાન. આ ઉપરાંત હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા તે લોકોમાં વધારે જોવા મળે છે જે કોઇ પણ પ્રકારની કસરત નથી કરતાં અને આહારમાં ચરબીયુક્ત ભોજન વધારે કરે છે, જેના કારણે તેની માંસપેશીઓમાં બ્લડ સર્ક્યુલેશનને અસર પડે છે.  … Read more

તમારા બાળકને તન મનથી તંદુરસ્ત અને બુદ્ધી શક્તિ વધારવા માંગો છો ફક્ત આટલું કરો

તંદુરસ્ત શરીર ને મન નો પાયો માતાના ઉદરમાં અને બાળપણ માં નંખાય છે. જેમકે સગર્ભાવસ્થા માં ત્રીજો મહિનો પૌરુષત્વ નો, ચોથો- હૃદયનો, પાંચમો- મનનો, છઠો- બુદ્ધિનો, સાતમો- સર્વાંગી વિકાસનો, આઠમો- ઓજો વર્ધનનો મહિનો હોયછે. એટલેકે તે- તે મહિના માં તે- તે ગુણ નો વિકાસ થતો હોવાથી તે પ્રકારનું આયુર્વેદ નું માર્ગદર્શન, આહાર ને ઔષધ સેવન … Read more

પોણા બે લાખ જેટલો પગાર મેળવતા આ ભાઇ શા માટે સાઇકલ લઇને ઓફિસ જાય છે

સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ મહિનાના 1,75,000(પોણા બે લાખ) જેટલો પગાર મેળવતા ભારત સરકારના કર્મચારી છે. આટલો ઊંચો પગાર છતાં આટલી સાદગી કેમ ? અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે. એમના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અમૃતભાઈ ભણવામાં … Read more