ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ
જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્થળ તરીકે પ્રસિદ્ધ
છે. વડોદરાથી માત્ર 46...
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી
છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય...