મનગમતો જીવનસાથી મેળવવા કેવડા ત્રીજની વ્રત વિધિ અને વ્રતનો મહિમા

ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના  કરી તેમની  પ્રસન્નતા પ્રાપ્ત  કરતી હોય છે. તો, ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો જીવનસાથી  પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.  લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે  … Read more

શ્રાવણમાસમાં અમાવાસ્યા (અમાસ) કરો આ દાન તમારી મનોકામના પૂરી થશે

શ્રાવણમહિના દરમિયાન અન્નદાન અને વસ્ત્રદાનનો ખુબ  મહિમા  છે : શ્રાવણ માસના પ્રારંભથી અંત સુધી ચારેબાજુ જીવદયા પ્રવૃતિઓ થાય છે .શાસ્ત્રોકત માન્યતા અમાસના પર્વે અન્નદાન, વસ્ત્રદાનનું વિશેષ મહત્વ હોવાથી સાધુ,બ્રાહ્મણ, પુજારી,સંત અને મહંતને વસ્ત્રનું દાન કરવામાં આવે છે  આ પર્વે ભૂદેવને પેન્ટ,શર્ટનું કાપડ, લાલ મુગટો, પીળી પીતાંબરી, ધોતીયુ, લાલ ગમચા, રામનામની શાલની ભેટ આપવાની વર્ષોજુની પરંપરા આજની … Read more

રાંધણ છઠ મહિમા જાણો પૂજા કેવી રીતે કરશો અને કઈ બાબતનું ધ્યાન રાખશો

દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 9 ઑગષ્ટ એટલે કે આજે મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. આ તહેવાર … Read more

દશામાંની આરતી। દશામાં નો થાળ । દશામાંનો ગરબો। dashamani aarti | divda zagmag

આરતી :1 દીવડા ઝગમગ ઝગમગ થાય, ગરબો ઘૂમતો ઘૂમતો જાય… માડી અમે લાવ્યા ચૂંદડી ની જોડ, માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ… માડી અમે લાવ્યા ચુડલી ની જોડ, માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ… માડી અમે લાવ્યા ફુલ્ડાનાં હાર, માડી તમે ધરો તો આનંદ થાય…દીવડા ઝગમગ… માડી અમે લાવ્યા નૈવેદ્યનોં થાળ, માડી તમે … Read more

અંબેમાંની આરતી માટે અહી ક્લિક કરો….બેડો પારથઈ જશે

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2) બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2) દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા … Read more

ત્રિકાળ સંધ્યા શ્લોક અર્થ સાથે વધુમાં ફોટા જોવો અને મિત્રો સાથે શેર કરો

સવારે ઉઠીને બોલવામાં આવતો શ્લોક कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती।करमध्ये तु गोविन्द: प्रभाते कर दर्शनम॥समुद्रवसने देवि पर्वतस्तनमंडले।विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे॥वसुदेवसुतं देवं कंसचाणूरमद्रनम्।देवकीपरमानन्दम कृष्णं वन्दे जगद्गुरुम्॥ જમતી વખતે બોલવામાં આવતો શ્લોક यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्विषैः।भुञ्जते ते त्वघं पापा ये पचम्त्यात्मकारणात्॥यत्करोषि यदश्नासि यज्जहोषि ददासि यत्।यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्॥अहं वैश्र्वानरो भूत्वा ग्राणिनां देहमाश्रितः।प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्।।ॐ सह नाववतु … Read more

નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનું મહત્વ અને સંપૂર્ણ વાર્તા વાંચો

પૌરાણિક કથાઓ અનુસાર સાક્ષી રૂપે ભારત મા અનેક નાગમંદિરો છે આ મંદિરોના દર્શન નુ પણ મહત્વછે નાગપંચમીએ, કાલસર્પ યોગ પર આ મોટા મંદિરોના હિંદુ ધર્મમાં નાગપૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે આ દિવસે સર્પ દેવતાની પૂજા કરવાથી તેમને કૃપા મળે છે અને સાપના … Read more

પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત ,એવરત જીવરત માની વારતા વાંચો અને શેર કરો

એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું હોય  છે. વ્રતકરનાર  મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવી રાખવો. એવરત-જીવરતની કથા આ મુજબ છે. એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિઃસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જોએ કોઇ . વાંઝિયાનું મોઢું … Read more

દશામાના વ્રતની કથા અને માહત્મ્ય અચૂક વાંચજો અને શેર કરજો

અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી .નદીના કાંઠે રાજાનો મહેલ હતો .રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ .દાસીને કહ્યું જો આ બહેનોએ પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો ?દાસી નદી કાંઠે આવી … Read more

કામિકા એકાદસી વ્રત કથા મહીમા અને માહાત્મ્ય

કામિકા એકાદશી ( અષાઢ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : ‘ વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનું વર્ણન કરો . ” ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : ‘ રાજ ! સાંભળો , હું તમને એક પાપનાશક. ’ ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ હતું … Read more