ભજન લખેલા ફોટા | પ્રાચીન ભજન | ગુજરાતી ભજન | લખેલા ભજન | ભજન |

આજની પેઠીને ભજન બહુ ઓછા ગાતા આવડતા હોય છે એટલે ભજન લખેલા હોય તો ગાય નાખે તો અહી તમને લખેલા ભજન ગુજરાતી માં મળી જશે . જે દેશી ભજન લખેલા છે બધાના ગાતા આવડશે આ ભજન તમેન સત્સંગ ભજનમાં મંડળીમાં ગાય શકો છો ગરબામાં ગાય શકો છો . મરણ ભજન એટલે કે મરણ તિથી ભજન … Read more

શિવ ૧૦૮ names | શિવ 108 નામ | shivji na 108 naam | શિવ અષ્ટોતર નામાવલી | શિવજી ૧૦૮ નામ | શિવ નામ | LORD SHIVA 108 NAME GUJARATI

ૐ નમઃ શિવાય જપમાળા 108 વાંચો અને ધન્ય થઇ જાવ અને બધા સંકટ દૂર થઈ જાશે | shiv 108 name | શિવ ૧૦૮ માળા | 108 names of shiva shiv 108 name | shivji name | shivji 108 nam #shiv #shiva #shivji૧. ૐ શિવાય નમઃ ૨. ૐ શંકરાય નમઃ ૩. ૐ શંભવે નમઃ ૪. ૐ … Read more

श्रीरामरक्षास्तोत्रम् |શ્રીરામરક્ષાસ્તોત્રમ્ | શ્લોક | રામ રક્ષા સ્તોત્ર | રામ રક્ષા સ્તોત્ર ગુજરાતી | ram raksha stotra lyrics

श्रीरामरक्षास्तोत्रम् | shree ram raksha shrotram | ram raksha slok श्रीगणेशाय नमः अस्य श्रीरामरक्षास्तोत्रमन्त्रस्य बुधकौशिक ऋषिः । श्रीसीतारामचन्द्रो देवता। अनुष्टुप् छन्दः । सीता शक्तिः । श्रीमान् हनुमान् कीलकं श्रीरामचन्द्रप्रीत्यर्थे रामरक्षास्तोत्रजपे विनियोगः । શ્રીગણેશાય નમ: અસ્ય શ્રીરામરક્ષાસ્તોત્રમન્ત્રસ્ય બુધકૌશિક ઋષિ : । શ્રીસીતારામચન્દ્રો દેવતા। અનુષ્ટુપ્ છન્દ: । સીતા શક્તિ:। શ્રીમાન્ હનુમાન કીલકં શ્રીરામચન્દ્રપ્રીત્યર્થે રામરક્ષાસ્તોત્રજપે વિનિયોગ: । अथ … Read more

ખોડીયાર બાવની | Khodiyar Bavani in Gujarati | ખોડિયાર બાવની | શ્રી ખોડિયાર બાવની ગુજરાતી લખાણ સાથે

જય  જગદંબા ખોડલ માત ,   શક્તિ રૂપે  તું સાક્ષાત. હદયકમળમાં કરજો વાસ , કામ ક્રોધનો કરજો નાશ. તું બેલી  તું તારણહાર,    જગ સારા  ની    પાલનહાર. ગાજે તારો  જય જયકાર,    વંદન  કરીએ    વારંવાર. નોંધારાની તું    આધાર,      શરણે   રાખી લે સંભાળ. મમતાનો તું સાગર માત,   વેદ  પુરાણે જાણી   વાત. માંમડીયા   ચારણને  ઘેર,    પગલા પાડી  કીધી મહેર . મ્હેણાં  ઉપર  મારી   મેખ ,     ભક્તિની … Read more

દેવીના 52 શક્તિપીઠ – જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે | 52 shakti peeth |શું તમે જાણો છો શક્તિપીઠની સ્થપાના કેવી રીતે થઇ હતી

દેવીના 52 શક્તિપીઠ – જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે | 52 shakti peeth name list with place | 52 shakti peeth map | shakti peeth in india | how many shakti peeth in india | shaktipeeth list | શું તમે જાણો છો શક્તિપીઠની સ્થપાના કેવી રીતે થઇ હતી

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ’ કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવાનું. આખો દિવસ ઉપવાસ કરવાનો ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું. અનાજનો દાણોય ખાવાનો નહી. મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાંચમનું વ્રત … Read more

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat vidhi

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન કરવાનું. રેશમી વસ્ત્રો પહેરવાના, પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી. બિલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો. પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી નકોરડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું … Read more

વીરપસલી વ્રત કથા | veer pasali katha | vir pasali | veer pahali | katha varta | ભાઈ ની રક્ષા કરતું પવિત્ર વ્રત | શ્રાવણ માસના રવિવારનું વ્રત વીર પસલી

વીરપસલી વ્રત કથા || એક કણબી હતો. એને સાત છોકરા અને એક છોકરી હતાં. છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો. એટલે કોઇ તેડવા ન આવે. છ ભાઈઓ તો કમાઇ કમાઇને ઘણા ધનવાન થયા અને અલગ રહ્યા. સાતમો ભાઇ સૌથી નાનો. થાય તેટલો પરિશ્રમ કરે, ત્યારે પેટ પૂરતું મળે. ડોસો, ડોશી, બહેન અને તેની સ્ત્રી … Read more

પુરુષોત્તમ ચાલીસા । purushotam chalisa | purushottam mas mantra | chalisa path

પુરુષોત્તમ ચાલીસા: purushotam chalisa lyrics | chalisa lyriks | purushotam mas mantra જય પુરુષોત્તમ પરમરૂપ પ્યારું દીશે આપનું મુખ, હૃદયકમળણાં કરજો વાસ કામ ક્રોધનો કરજો નાશ, તમે જગતના તારણ હાર જગત આખાના પાલનહાર મમતાનો તમે છો આધાર શરણે રાખી લેજો સંભાળ , ગોકુળમાં જઈને કીધો વાસ નંદ જશોદાની પાસ છે પુરુષોત્તમ રૂપ અનેક દર્શન પ્યારા … Read more

પુરુષોત્તમ માસની કથા વારતા અને માહતમ્ય વાંચીને શેર કરજો

પુરુષોત્તમ માસની કથા પહેલાના સમયની આ વાત છે . સીતાપુર નામે એક ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહે છે . શેઠ – શેઠાણીને સર્વ વાતે સુખ છે પણ પુત્રનથી આખું જીવન વીતી ગયું . શેઠને પુત્ર સુખની પ્રાપ્તિ થઈ નહી . શેઠ – શેઠાણી ધાર્મિક ભાવનાવાળા છે . તેમને એક વાતનો ભરોસો છે કે … Read more