CATEGORY

ધાર્મિક

રાંધણ છઠ મહિમા જાણો પૂજા કેવી રીતે કરશો અને કઈ બાબતનું ધ્યાન રાખશો

દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 9 ઑગષ્ટ એટલે કે આજે મનાવવામાં...

દશામાંની આરતી। દશામાં નો થાળ । દશામાંનો ગરબો। dashamani aarti | divda zagmag

આરતી :1 દીવડા ઝગમગ ઝગમગ થાય,ગરબો ઘૂમતો ઘૂમતો જાય… માડી અમે લાવ્યા ચૂંદડી ની જોડ,માડી તમે પેહરો તો આનંદ થાય…દીવડા ઝગમગ… માડી અમે લાવ્યા ચુડલી ની જોડ,માડી...

અંબેમાંની આરતી માટે અહી ક્લિક કરો….બેડો પારથઈ જશે

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા...

ત્રિકાળ સંધ્યા શ્લોક અર્થ સાથે વધુમાં ફોટા જોવો અને મિત્રો સાથે શેર કરો

સવારે ઉઠીને બોલવામાં આવતો શ્લોક कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती।करमध्ये तु गोविन्द: प्रभाते कर दर्शनम॥समुद्रवसने देवि पर्वतस्तनमंडले।विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व मे॥वसुदेवसुतं देवं कंसचाणूरमद्रनम्।देवकीपरमानन्दम कृष्णं वन्दे...

નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનું મહત્વ અને સંપૂર્ણ વાર્તા વાંચો

પૌરાણિક કથાઓ અનુસાર સાક્ષી રૂપે ભારત મા અનેક નાગમંદિરો છે આ મંદિરોના દર્શન નુ પણ મહત્વછે નાગપંચમીએ, કાલસર્પ યોગ પર આ મોટા મંદિરોના હિંદુ...

પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત ,એવરત જીવરત માની વારતા વાંચો અને શેર કરો

એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું હોય  છે. વ્રતકરનાર  મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા...

દશામાના વ્રતની કથા અને માહત્મ્ય અચૂક વાંચજો અને શેર કરજો

અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી...

કામિકા એકાદસી વ્રત કથા મહીમા અને માહાત્મ્ય

કામિકા એકાદશી ( અષાઢ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : ‘ વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ?...

દેવશયની અેકાદસી વ્રત કથા મહીમા અને વાર્તા

શયની એકાદશી આષાઢ સુદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : “ હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢ માસનાશુક્લ પક્ષમાં કઈ એકાદશી...

દરેક મનોકામના પૂર્ણ કરવા ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવા

ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે જેઓ ભક્તોના સંકટ ઝડપથી હરી લે છે . તેમની...

Latest news