જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ । અષાઢી બીજ રથયાત્રા

​અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારીજ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે. અષાઢી બીજ । Ashadhi bij ।જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ … Read more

નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ)ની વારતા અને માહાત્મ્ય

ગીતાનો ભાવાર્થ છે કે , કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારો , ફળની ઇરછા છોડી દઇને , કરવાને જોડાઈ જા , સઘળી વાતો છોડી દઇને , પ્રભુને શરણે કમ દોડી જા , શ્રીજી તને સઘળાં પાપોથી છોડાવશે , ક્ત તું શરણે જા . વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે . આ એકાદશીનું વ્રત એ પણ … Read more

અજીબ કિસ્સો: વીજ વાયર તૂટતા બાળકનો જીવ બચાવા ગાયે પ્રાણ આપી દીધા

જીવ બચાવનાર ગૌમાતાને થાનગઢનો અજબ કિસ્સો વીજ વાયર તૂટતા બાળકનો જીવ બચાવા ગાયે પ્રાણ આપી દીધા જીવતો તાર તૂટે તે પહેલાં બાળકને ગોથું મારી દૂર હડસેલી દીધો | સુરેન્દ્રનગર 1 થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળક પસાર થઈ રહ્યો હતો . એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ … Read more

મોહિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

૧૪ , મોહિની એકાદશી વૈશાખ સુદ -૧૧ ) . યુધિષ્ઠિરે પૂછયું : જનાઈની વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આાવે છે ? એનું ફળ શું હોય છે ? એના માટે કઈ વિધિ છે ? ‘ શ્રી કૃષ્ણ બોલ્યા : ‘ શજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામે વશિષ્ઠજીને આ વાત પૂછી હતી કે જે આજે તમે … Read more

દેવાયત પંડિતની ભવિષ્યવાણી આ રીતે થશે પૃથ્વીનો અંત દરેકે જાણવું ખૂબ જરૂરી છે

દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમના માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ … Read more

ભયાનક વાવાઝોડામાં સોમનાથ મંદિરમાં સત્યનો પરચો દેખાણો

તાઉતે વાવાઝોડાની રાજ્યવ્યાપી ગંભીર અસર અતિભારે પવનમાં સોમનાથ મંદિરની ધજા – ત્રિશૂલ અડિખમ વાવાઝોડા વચ્ચે પણ મંદિરની મિલકતને ન નુકસાન થયું સોમનાથ , તા . ૧૮ તાઉતે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે . અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે . તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા છે તો … Read more

આ કુદરતી આફતમાં અસંખ્ય પક્ષીઓ કુદરતના ખોળામાં સમાઈ ગયા છે તો તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થ

વસંત માથી વર્ષાૠતુ … ગ્રીષ્મ ઋતુચર્યા ને બદલે અચાનક વર્ષા ૠતુચર્યા …. એટલે જ ઋતુ મીટર બનાવ્યું હોય, તો આયુર્વેદ નો અમલ કરનાર ને સહાય મળી શકે. પ્રોગ્રામર ઋતુ એનાલિસિસ મીટર બનાવવા પ્રયત્ન કરશે. આમ તો જે પુસ્તકોનો અભ્યાસ કરવાની જેમ પોતાની અંદરની વૃત્તિઓનો અભ્યાસ કરે, તો અંદરથી શું ખાવું, શું ન ખાવું, એની *સ્વચર્યા* … Read more

સાંજ પડે એટલે શા માટે ચોટીલાના ડુંગર પરથી નીચે આવી જવું પડે છે ?

ચોટીલા ચામુંડા માતાજી સાથે જોડાયેલી કેટલીક વાતો કે જેના વિષે મોટા ભગના લોકો કદાચ નહિ જાણતા હોય. ચોટીલાના ડુંગરે માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. ચોટીલા ચામુંડામાં ના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે તમારે 635 પગથિયાં ચઢવા પડશે. ચામુંડા માતાનો ડુંગર હજારો વર્ષ જૂનો છે અેવુ માનવામાં આવે છે. હજારો વર્ષ પહેલા આ વિસ્તારમાં ચંડ … Read more

મા મોગલનું ગામ ભગુડાનો રોચક ઈતિહાસ

સંત અને શૂરાની ભૂમિ ગોહિલવાડના નાના એવા ભગુડા ધામે  મોગલ માઁના બેસણા છે. 450 વર્ષ પહેલાની આ વાત છે  નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યા હતા. લોકોની અખૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ના  કારણે આ ઐતિહાસિક ધામ આજે જગવિખ્યાત થયું છે અને લોકો માતાજીને પૂજા કરે છે .મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દર્શને  આવતા શ્રધ્ધાળુઓને રહેવા-જમવા સહિતની … Read more

ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીનું અવસાન

ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી (કવિ દાદ બાપુ ) ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. લોક સાહિત્યના ક્ષેત્રે એમનું પ્રદાન હમેશાં યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે. 81 વર્ષની ઉંમરે કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. પિતા તરફથી મળ્યો  હતો સાહિત્યનો  વારસો :જૂનાગઢના રહેવાસી દાદુ દાન પ્રતાપદાન … Read more