જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ । અષાઢી બીજ રથયાત્રા
અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારીજ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે. અષાઢી બીજ । Ashadhi bij ।જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ … Read more