હનુમાન ચાલીસા ગુજરાતીમાં વાંચીને જય હનુમાન જરૂર લખજો તમારી બધી મનોકામના પૂર્ણ થશે

દોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ……… બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ………બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર………બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર……… ચૌપાઈ : જય હનુમાન જ્ઞાન ગુન સાગર. ……….જય કપીસ તિહુઁ લોક ઉજાગર…….રામદૂત અતુલિત બલ ધામા. …….અંજનિ-પુત્ર પવનસુત નામા…….મહાબીર બિક્રમ બજરંગી. …….કુમતિ નિવાર સુમતિ કે સંગી…….કંચન બરન … Read more

આવતા ૧૦-૧૫ વર્ષમાં આ પેઢી સંસાર છોડી ચાલી જશે.ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

જુનુ એટલું સોનુ આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ … Read more

જગત જનની જગદંબા મા દુર્ગાના શસ્ત્રોમાં છૂપાયા છે અનેક સંદેશ જાણવા જરૂરી છે

નવરાત્રિમાં માતાનું નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનું ભવ્ય સ્વરૂપ સામે આવે છે .. તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે . આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે . આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે . તલવાર … Read more

કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો

કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો હજારો વૃક્ષો વાવી તેનું જતન કરતા ડાંગરવાડાના વૃધ્ધ T રાજકોટમાં વૃક્ષારોપણ કરવું તો સહુલું છે , પરંતુ તેને પાળી પોષી મોટા કરવા મુશ્કેલ છે . જો કે છોડમાં રણછોડ ઉકિતને ડાંગરવાડા ગામના વૃધ્ધ સાર્થક કરી બતાવી છે . રાજયનાં પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલના મોટાભાઈ હંસરાજભાઈ … Read more

વૈદિક હોળી કરવાથી આટલા ફાયદા થશે

“વૈદિક” હોળી મનાવીએ, ગોમાતા અને વૃક્ષો બચાવીએ શા માટે “વૈદિક” હોળી?હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ત્રડતુની વચ્યે આવે છે સમય દરમ્યાન વાઈરસની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેથી કરીને આ સમય દરમ્યાન બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, … Read more

શનિદેવને પ્રસન્ન કરવા શા માટે થાય છે પીપળાનું પૂજન

શનિદેવને પ્રસન્ન કરવા શા માટે થાય છે પીપળાનું પૂજન : જાણો ઋષિ દધીચિ પુત્રની આ કથા રમશાનમાં જયારે મ Nિ દીપિના અંતિમ રાંઝર જઈ રહ્યા તો એમનાં પત્ની સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મૂડીને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતું બાળક … Read more

મહાલક્ષ્મીના અવતાર રુક્મિણીનાં બે નાજુક મંદિરોનો ઇતિહાસ

વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણ મહાલક્ષ્મીના અવતાર રુક્મિણી ક લાના વિભિન્ન અંગો- ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, નૃત્યાદિને કારણે ભારતીય સંસ્કૃતિ અતિ સમૃદ્ધ કહેવાય છે અને પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા અને સભ્યતા એ ભારતની સાચી ઓળખ છે સાથે સાથે કુદરતી સંપત્તિનો ભંડાર મેળવીને આપણે સૌ સંતાનોના મન, હૃદય અને ઘર પણ ભર્યા ભર્યા છે. એ વાત … Read more

સ્ત્રીનો સહયોગ હોય તો પુરુષ ક્યાં પહોંચી શકે અેવી અેક સાચી કહાની વાંચીને શેર કરો

સ્ત્રીનો સહયોગ હોય તો પુરુષ ક્યાં પહોંચી શકે ! ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ખેતીકામ કરતા જેરાજભાઈ ડાકાનું 1992ની સાલમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું. 3 દીકરીઓ અને એક દીકરાના ઉછેરની જવાબદારી જેરાજભાઈના પત્ની અનશોયાબેન પર આવી પડી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી સંભળવાની અને સાથે સાથે 4 નાના … Read more

10 વર્ષથી રૂમમાં જ પુરાયેલા ભાઈ બહેનને બહાર કાઢનાર જલ્પાબેનની સેવા બદલ નતમસ્તક વંદન.

ગઈકાલે રાજકોટમાં એક એવી ઘટના ઘટી જે આજે મોટાભાગના સમાચારપત્રોમાં છપાઈ છે અને સોશ્યલ મીડિયામાં પણ ખૂબ વાઇરલ થઈ રહી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉચ્ચ શિક્ષિત બે ભાઈઓ અને એક બહેન એના માતાના અવસાન પછી માનસિક અસ્વસ્થતાને કારણે છેલ્લા 10 વર્ષથી રૂમમાં જ પુરાયેલા રહેતા હતા. એમના પિતા એને ભોજન પહોંચાડતા જે થોડું જમી લેતા … Read more

જ્યોતિષ વિજ્ઞાન ની એવી 10 વાત જે જીવનરેખાને જોઇને તમે જાતે જાણી શકો છો

જ્યોતિષ વિજ્ઞાન નાં નામે ઘણા લોકો બીજા ને ઉલ્લુ બનાવતા પણ જોવા મળે છે એટલે અમારો હેતુ છે તમને સાચી માહિતી જણાવી કોઈ તમને છેતરે નહિ. આ એટલું કાઈ અઘરું નથી સહેલી રીતે તમે જાતે જ જાણી શકો છો જે પણ હસ્તરેખા કહેવા માંગે છે એ વાતો એટલે અમે બસ લખાયેલું જ આપ સુધી પહોચાડીયે … Read more