ધનતેરસ ની પૌરાણિક કથા અને ધનતેરસે કઇ વસ્તુઓનુ ખરીદી કરવી શુભ ગણવામાં આવે છે

જાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી, કળીયુગમાં તો ધન ભેગું કરવા માટે આંધળી દોટ મૂકાય છે. આડા અવળા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે … Read more

શિયાળાના આગમન સાથે રાખો આટલી કાળજી

શિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન.. આયુર્વેદ ટિપ્સ કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું. જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે … Read more

હિંમતને સલામ 66 વર્ષના વૃધ્ધે સિંહણને મુક્કા મારી ભગાડી ગાયનો જીવ બચાવ્યો

66 વર્ષના વૃદ્ધ સિંહણને મુક્કા મારી ભગાડી ગાયને સકંજામાં લેનાર સિંહણને વૃદ્ધે મુક્કા મારી ભગાડી મૂકી , પાલકની હિંમતથી ગાયનો જીવ બચી ગયો હિંમતને સલામ : વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમનો દીલધડક બનાવ વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમમાં એક સિંહણે ગાયને સકંજામાં લઈ લીધા બાદ વૃદ્ધ ખેડૂતે હિંમતપૂર્વક સામનો કરી પાછળથી મુક્કા મારી સિંહણને ભગાડી મૂકતા ગાયનો … Read more

વિધાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા મળશે રૂ. 12000 ની સહાય

બેટરી સંચાલિત દિ ચક્રી વાહન યોજના વર્ષ ૨૦૨૦-૨૧ લાભ મેળવવા શું કરશો ? કોણ અરજી કરી શકે ? ગુજરાત !રાષ્ટ્રની શાળાઓમાં ધો .૯ થી ૧૨ દાથા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થી , વિદ્યાર્થ ” દીક ક્ત ર્મક જ અરજી કરપીની રફેશે . અરજીપત્રક કાથી ઉપલ ધ થશે ? જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીસ તથા જેડાની વેબસાઇટ … Read more

શરદ પૂર્ણિમાના દિવસે જાણો આ ખાસ ૮ વાત

શરદ પૂર્ણિમાં જાણો આ ૮ વાત શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રમાની કિરણ અમૃત વર્ષા કરે આ અમૃત વર્ષા શરીર માટે બહુ ગુણકારી હોય છે . દશેરા પછીથી જ ચંદ્રમાની કિરણો ઔષધિયુક્ત થઈ જાય છે . શરદ પૂર્ણિમાના દિવસે દુધ પૌઆ શા માટે ખાવામાં આવે છે  | sharad purnima | dudh poha | sharad purnima mahima ૧. તમારી … Read more

તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો, કોણે ના ખાવા જોઈએ આ પાન

તુલસીના પાંદના આ નુકશાન ખાસ જાણી લો, કોણે ના ખાવા જોઈએ આ પાન.. ઘણા લોકો ઉધરસ કે શરદી અથવા તો ગળાને સારું રાખવા માટે તુલસીના પાંદ ચાવતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તુલસીના પાંદનું ક્યારેય ચાવીને સેવન ન કરવું જોઈએ. જયારે તુલસીના પાંદનું સેવન કરો છો ત્યારે તેને ચાવવાને બદલે તેના 2-4 ટુકડા … Read more

કોરોના કેરમા નારી શક્તિનુ સુત્ર પુરુ પાડે છે આ નારી

નારી શક્તિ વંદના નારાયણી નારી તું કદીના હારી: સયાજી ના સ્ટાફ નર્સ કાનન સોલંકી ટેસ્ટ ટ્યુબ આધીન સગર્ભાવસ્થા છતાં કોવિડ વોર્ડમાં નિર્ભયતા સાથે દર્દીઓની સેવા કરતાં રહ્યાં કોરોના સંક્રમિત થયાં અને અધૂરા માસે બાળ જન્મની ફરજ પડી તો સયાજી હોસ્પિટલની માતૃ દૂધ બેંકમાં પોતાના બાળકની જરૂરિયાત કરતાં વધારાના દૂધનું ૫૩ દિવસ સુધી દાન કર્યું હાલ … Read more

આવકના દાખલા માટે જરૂરી પુરાવા અને આવેદનની પ્રક્રિયા અચુક વાચજો અને શેર કરજો

સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા. ૧) અરજદારનો આધાર કાર્ડ ૨) અરજદારનું રેશનકાર્ડ ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર) ૪) અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા) ૫) ૩ રૂ. ની કોર્ટ ફી ટીકીટ ૬) ૫૦ રૂ. નો સ્ટેમ્પ ૭) મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી … Read more

નવરાત્રીમાં માતાજીની આરતી સિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે

નવરાત્રીમાં માતાજીની આરતીસિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે નવરાત્રીમાં માતાજીની આરતીસિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે ( પ્રતિનિધિ દ્વારા ) સુરત , મંગળવાર સુરતમાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ | અને માસ્ક સાથે કોવિડની ગાઈડ | લાઈનના ધજાગરા ઉડયા તે જોનાર સુરત મહાનગરપાલિકા હવે નવરાત્રીમાં સુરતીઓ ગાઈડલાઈનની ભંગ કરે … Read more

દીકરીના લગ્નમાં મળશે રૂ. 10000 ની મામૂલી સહાય જાણો કેવી રીતે

કુંવરબાઈ નું મામેરું યોજના રૂ.૧૦,૦૦૦/- માટે જરૂરી પુરાવા. પાત્રતાના માપદંડ• આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.• યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે. સહાયનું ધોરણ• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના … Read more