હિમાલયનું આભુષણ એવા હિમાચલપ્રદેશની મુલાકાત લેવાનું ભૂલતા નહિ ક્લિક કરી ફોટા જોવો

હિમાચલનું પ્રવેશદ્વાર એટલે સોલન પરવાનું જ્યાં લગભગ ૧,૦૦૦ મીટર ઊંચી ટેકરી પર ‘ટિમ્બર ટ્રેઇલ’ નામની હોટેલ છે. એની વિશેષતા એ છે કે, આ ટેકરી પર માત્ર રોપ-વે દ્વારા જ જવાય છે. એ સિવાય જવાનો કોઇ રસ્તો જ નથી. એક સુંદર અનુભવ છે. ખીણનું આહ્લાદક દૃશ્ય માણી શકાય છે. સિમલા ‘હિલ સ્ટેશનો’ની રાણી સિમલા. અહીંની ચઢાઇ- … Read more

સુરતના વ્રજેશ શાહના અંગદાન થકી બે જિંદગીઓ ફરીથી મહેકવાની હતી

સુરતના ડુમસ રોડ પર પોલીસ કમિશનરની સૂચનાથી બનેલા ગ્રીન કોરિડોરમાં બે એમ્બ્યુલન્સ ખાસ્સી તેજ ગતિએ દોડી રહી હતી, તેની પાછળ પોલીસવાન અને ડોનેટ લાઈફ ટીમની કારનો કાફલો લગોલગ સ્પીડે એરપોર્ટ તરફ ધસી રહ્યો હતો કેમકે બંને એમ્બ્યુલન્સમાં સુરત અડાજણમાં રહેતા બ્રેનડેડ બિઝનેસમેન વ્રજેશ શાહના ફેફસા અને હ્દય ધબકતા હતા જેને ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ અને બેંગ્લોર … Read more

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો થાઇલેન્ડ છે બેસ્ટ જાણો થાઈલેન્ડના ફરવાલાયક સ્થળો વિષે

થાઇલેન્ડ (આજનું મ્યાંમાર) સીમા પાસેના પ્રદેશો ગાઢ જંગલોથી ભરેલા છે. જ્યાં લાંબી ડોકવાળી કાયાન્સ સ્ત્રીઓ જોવા મળે છે. આ સ્ત્રીઓને જન્મ બાદ તરત ગળામાં પિત્તળની વલયો પહેરાવી દેવામાં આવે છે જેથી તેઓની ડોક ખેંચાઇને લાંબી બને. ડોકની વધારે લંબાઇ અહીં સુંદરતાનું લક્ષણ ગણાય છે. દર વર્ષે ડોક પર એક વધારાનું વલય ઉમેરવામાં આવે છે. થાઇલેન્ડના … Read more

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ₹ 20ની નવી ચલણી નોટ બહાર પાડી જુઓ ફોટા

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક નવા કલરમાં 20 રૂપિયાની નવી નોટ લાવવા જઈ રહી છે. શુક્રવારે આરબીઆઈએ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં 20 રૂપિયાની નવી નોટ લાવવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરબીઆઈએ તેમાં નોટના કલર્સ સિવાય તમામ ફિચર્સ વિશે જણાવ્યું છે. આ નોટમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે.નોટ પર આરબીઆઈના ગવર્નર શક્તિકાંત … Read more

ગુજરાતની વિશ્વવિખ્યાત એવી અમુલ ડેરી વિષે જાણો અને પોસ્ટ ગર્વથી શેર કરો….હા અમે ગુજરાતી

ક્રાંતનું પ્રતિક અમૂલ ડેરી આણંદ ખાતે સ્થપાયેલ અમૂલ ડેરી એ જીલ્લાનું ગૌરવ છે. દૂધના વ્‍યવસાયને વૈજ્ઞાનિક ધોરણે હાથ ધરીને આ ડેરીએ ગુજરાતમાં શ્વેતક્રાંતના પગરણ માંડયા છે. પશુપાલન દ્વારા ખેડૂતોને પુરક આવક મેળવવાનું એક મહત્વનુંસાધન પૂરૂં પાડયું છે. આજે તે એક વિશ્વ વિખ્‍યાત સંસ્થા બની છે. અમૂલ (સંસ્કૃત શબ્દ અમૂલ્ય પરથી ઉતરી આવેલો શબ્દ, આ નામનું … Read more

કુળ ની દેવી એટલે કુળદેવી”👣 જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો

જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે કુળ દેવતા હોય છેજેની અ સીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુ ભવતો હોય છે..જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ ત મારા પરિવાર … Read more

ભારતનું સૌથી રહસ્યમય ગામ “કુલધરા” નહીં દેખા, તો કુછ નહીં દેખા

માત્ર એક જ રાતમાં કોઈ સમૃદ્ધ ગામનાં બધા રહેવાસીઓ હવામાં (કે જમીનમાં) ઓગળી જાય એવું માની શકો ખરા ? જવાબ નકારમાં જ હોવાનો ! પણ અજ્ઞાત રહસ્યોથી ભરપૂર આ લેખ વાંચ્યા પછી પોતાનો જવાબ બદલવાની તૈયારી રાખ જો… કારણકે આવું થયું છે, અને જ્યાં થયું છે, ત્યાં સાબિતી આપવા આજે એ ગામની ભૂખી ભૂતાવળ બેઠી … Read more

પાવાગઢવાળી મહાકાલી માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ વાંચો અને શેર કરો

ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્‍લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્‍થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્‍થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ. પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્‍વનું શક્તિતીર્થ છે. જેટલું ધાર્મિક તેટલું જ ઐતિહાસિક તેમજ અર્વાચીન સમયમાં પર્યટન-સ્‍થળ … Read more

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવાનું મહત્વ જાણો અને મિત્રોને શેર કરો….જય માતાજી

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની એટલેકે ચૈત્રી નવરાત્રી ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. || या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः | श्रद्धा … Read more

અમદાવાદનો સંપૂર્ણ ઈતિહાસ વાંચો તમે ગુજરાતી હોય તો આ માહિતી વધુમાં વધુ શેર કરો

અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું. દંતકથા અનુસાર અહમદશાહ … Read more