દરેક માતા પિતા પોતાની દીકરીને સાસરે સુખી જોવા માંગતા હોય તો બે મીનીટનો સમય કાઢીને જરૂર વાંચજો

આજની દિકરીઓને સંદેશ આજે આપણે દીકરી માટે સાસરુ કેવું શોધી એ છીએ? બધું સુખ હોય, પૈસાદાર હોય , જમાઈ સારો હોય ભણેલો હોય દેખાવડો હોય અને એકલો હોય. મોટાભાગે છોકરીઓ પણ આવું જ કંઈક ઈચ્છતી હોય છે. દીકરી રાજ કરે પણ કોની સાથે ?ઘરમાં સભ્યો જ વધારે ના હોય તો . ત્યારે માતા પિતાએ કેવું … Read more

પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત ,એવરત જીવરત માની વારતા

એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું હોય  છે. વ્રતકરનાર  મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવી રાખવો. એવરત-જીવરતની કથા આ મુજબ છે. એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિઃસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જોએ કોઇ . વાંઝિયાનું મોઢું … Read more

દશામાના વ્રતની કથા અને માહત્મ્ય અચૂક વાંચજો અને શેર કરજો

અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી .નદીના કાંઠે રાજાનો મહેલ હતો .રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ .દાસીને કહ્યું જો આ બહેનોએ પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો ?દાસી નદી કાંઠે આવી … Read more

હસતા રહો, હસાવતા રહો….જોરદાર જોક્સ વાંચવા ક્લિક કરો

Wife એ Husband ને msg કર્યો:- ઑફિસેથી પાછા આવતા શાક લેતા આવજો. અને પાડોસણે તમને hello કહ્યું છે……Husband : કઈ પડોસણ ?….Wife: કોઈ નહીં. મે એટલા માટે msg ના છેડે પાડોસણનું નામ લખ્યું જેથી હું sure થઈ શકું કે તમે મારો પૂરો msg વાંચ્યો…..હવે કહાનીમાં વળાંક છે…… Husband :- પણ હું તો પાડોસણના સાથે જ … Read more

કામિકા એકાદસી વ્રત કથા મહીમા અને માહાત્મ્ય

કામિકા એકાદશી ( અષાઢ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : ‘ વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનું વર્ણન કરો . ” ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : ‘ રાજ ! સાંભળો , હું તમને એક પાપનાશક. ’ ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ હતું … Read more

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો ખરીદવા સહાય મેળવવા અહી ક્લિક કરો

માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય મેળવવા માટે  ફોર્મ અરજી કરો ૧૨/૦૭ /૨૦૨૧ થી ૩૧/૦૭/૨૦૨૧ સુધી. કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.) કોને સહાય મળવાપાત્ર થાય અનુસુચિત જાતિના લોકો અનુસુચિત જાતિના લોકો અતિ પછાત જાતિના લોકો માટે કોઈ આવક મર્યાદા નથી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત … Read more

ખુબ સરસ પ્રેરણાદાયી બોધકથા: નોકરીની શોધમાં આવેલ એક અજાણી વ્યક્તિને જયારે રાજા લાયકાત પૂછે છે ત્યારે જવાબ આપે છે અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો હું ઉકેલી શકું છું.

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ રખડતા રાખતા  નોકરીની શોધ  માટે આવે છે . અને રાજા સામે ઉભો રહે છે  રાજા તે વ્યક્તિને  તેની લાયકાત પુછે છે . ત્યારે તે જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો હું  ઉકેલી શકું છું જે કોઈ ઉકેલી નથી શકતું. રાજા ખુશ થઇ … Read more

દેવશયની અેકાદસી વ્રત કથા મહીમા અને વાર્તા

શયની એકાદશી આષાઢ સુદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : “ હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢ માસનાશુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? ‘ કૃપાનિધિ બોલ્યા : ‘ રાજન્ ! અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ ‘ દેવશયની ’ અથવા ‘ દેવપોઢી એકાદશી છે . હું તેનું વર્ણન . એને … Read more

જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ । અષાઢી બીજ રથયાત્રા

​અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ અલગ શહેરોમાં થતી રથયાત્રા તો ખારીજ) પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજા નું નવું વર્ષ પણ છે. અષાઢી બીજ । Ashadhi bij ।જગન્નાથજી રથયાત્રાનો ઇતિહાસ … Read more

તકનો લાભ ખુબ સરસ મોટિવેશન વાર્તા બે મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો

તક નો લાભ એક રાજા નિઃસંતાન હતા , તેમણે ઉતરાધિકારી તરીકે રાજ નિમવા માટે તેમના રાજ્યમાં બહોળી પ્રસિધ્ધી કરાવી અને ચોકકસ દિવસ અને સમયે કસોટી યોજી . રોજા માટે એકત્રિત થયેલ સૌને કસોટીના નિયમો જણાવવામાં આવ્યા , કે દરબારગઢમાં દરવાજા નંબર ૧ માંથી સામે દરવાજ નં.ર નું અંતર જે લગભગ ૩ કી.મી. હતું , તે … Read more