2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતને મડશે રૂ. 6000ની સહાય

પીએમ કિસાન એ સેન્ટ્રલ સેક્ટર યોજના છે જેમાં ભારત સરકારનું 100% ભંડોળ છે. It has become operational from 1.12.2018. યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને 2 હેક્ટર જમીન સંયુક્ત / માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6,000 / – ની આવક સહાય આપવામાં આવશે. યોજના માટે કુટુંબની વ્યાખ્યા … Read more

ભયાનક વાવાઝોડામાં સોમનાથ મંદિરમાં સત્યનો પરચો દેખાણો

તાઉતે વાવાઝોડાની રાજ્યવ્યાપી ગંભીર અસર અતિભારે પવનમાં સોમનાથ મંદિરની ધજા – ત્રિશૂલ અડિખમ વાવાઝોડા વચ્ચે પણ મંદિરની મિલકતને ન નુકસાન થયું સોમનાથ , તા . ૧૮ તાઉતે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે . અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે . તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા છે તો … Read more

આ કુદરતી આફતમાં અસંખ્ય પક્ષીઓ કુદરતના ખોળામાં સમાઈ ગયા છે તો તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થ

વસંત માથી વર્ષાૠતુ … ગ્રીષ્મ ઋતુચર્યા ને બદલે અચાનક વર્ષા ૠતુચર્યા …. એટલે જ ઋતુ મીટર બનાવ્યું હોય, તો આયુર્વેદ નો અમલ કરનાર ને સહાય મળી શકે. પ્રોગ્રામર ઋતુ એનાલિસિસ મીટર બનાવવા પ્રયત્ન કરશે. આમ તો જે પુસ્તકોનો અભ્યાસ કરવાની જેમ પોતાની અંદરની વૃત્તિઓનો અભ્યાસ કરે, તો અંદરથી શું ખાવું, શું ન ખાવું, એની *સ્વચર્યા* … Read more

સાંજ પડે એટલે શા માટે ચોટીલાના ડુંગર પરથી નીચે આવી જવું પડે છે ?

ચોટીલા ચામુંડા માતાજી સાથે જોડાયેલી કેટલીક વાતો કે જેના વિષે મોટા ભગના લોકો કદાચ નહિ જાણતા હોય. ચોટીલાના ડુંગરે માં ચામુંડા સાક્ષાત બિરાજમાન છે. ચોટીલા ચામુંડામાં ના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે તમારે 635 પગથિયાં ચઢવા પડશે. ચામુંડા માતાનો ડુંગર હજારો વર્ષ જૂનો છે અેવુ માનવામાં આવે છે. હજારો વર્ષ પહેલા આ વિસ્તારમાં ચંડ … Read more

કોરોનાં થતાં ક્વૉરેન્ટાઈન માતા-પુત્રી ઘરમાં જ મોતને ભેટયા કોઈને ખબર પણ ના પડી, મૃતદેહો ગંધાવા માંડ્યા ને……

કોરોનાં થતાં ક્વૉરેન્ટાઈન માતા-પુત્રી ઘરમાં જ મોતને ભેટયા કોઈને ખબર પણ ના પડી, મૃતદેહો ગંધાવા માંડ્યા ને……..ગુજરાતમાં કોરોનાએ મોતનુ તાંડવ શરૂ  છે.આ મહામારીને લઇને વડોદરામાંથી એક સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના વારસિયા વિસ્તારમાં એક બંધ મકાનમાંથી વૃદ્ધ માતા અને પુત્રીના દુર્ગંઘ મૃતદેહો મળી આવ્યા છે. માહિતી છે કે, 80 વર્ષીય માતા અને 50 … Read more

સાત સમુદ્ર પારથી આ બે દીકરીઓએ વતન માટે 15000 ડોલર દાન મોકલ્યુ

સાત સમુદ્ર પારથી વતન માટે દાન મોકલ્યુ નાવડા અને જાળીયાની બે દિકરીઓએ ૧૫ હજાર ડોલર હોસ્પિટલમાં દાન આપ્યું ધંધૂકાની આર.એમ.એસ. હોસ્પિટલને દાનની રકમ મોકલાઈ કહેવાય છેને દિકરી તો બે કુળ તારે , માવતર ની સાચી મુડી દિકરી આ બધા વાકયો સાંભળવા મળતા હતા અમેરીકા માં રહેતી બે દિકરીઓ ડો.પુજા અને અનિષાબેને તેમના પોતાના લગ્ન ના … Read more

જીવનમાં સુખી થવાની 30 અમુલ્ય સુવાક્ય જે જીવન બદલી દેશે

સુખ અને દુઃખ આવે છે અને જાય છે , સ્થાયી કદી હોતા જ નથી , જીવનમાં કડવા ઘૂંટડા ગળી જ જજો , જે ભૂલી જાય છે , તેજ સુખી , જે વાગોળે તે દુઃખી  સત્ય સ્વરૂપ પુરુષાર્થની આંતર સાધના નિયમિત કરો અને આંતર શુદધતા એ જ જીવનની સિધ્ધી છે ૧.આત્મિક સત્યમાં સ્થિર માણસ હંમેશા સત્ય … Read more

અખાત્રીજ નો મહિમા અને આ દિવસે શા માટે આખો દિવસ શુભ માનવામાં આવે છે

*અક્ષય તૃતીયા – અખાત્રીજ નો મહિમા “ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ” વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે. વર્ષીતપના તપસ્વીઓને ચાંદીના નાનકડા ઘડામાં ભરેલો ઇક્ષુરસ પીવડાવીને પારણા કરાવાય છે. આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા, પ્રથમ દીક્ષાર્થી અને પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી … Read more

કોરોનાથી માતા-પિતા ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂ. 4000ની સહાય આપવામાં આવશે

કોરોનાથી માતા-પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને લઈ રમોટી જાહેરાત, માસિક કેટલા રૂપિયા સહાય આપશે તેના વિશે વધુમાં જણાવ્યુ ? છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના થોડી મંદ પડી છે…..કોરોનાના નવા કેસ 11 હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે.  રીકવરી રેટ પણ હવે 80 ટકાથી વધુ  થયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે  કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા … Read more

લાખોની નોકરી છોડી યુવાન ડોકટર ઋણ ચૂકવવા ગામડે પરત ફર્યા

અમદાવાદની લાખોની નોકરી છોડી ગોંડલ તાલુકાના મોવિયા ગામના યુવા ડોકટરે ઋણ ચૂકવવાવતનની વાટ પકડી અમદાવાદમાં તબીબી સેવા બજાવતા મુળ મોવિયાના તબીબ યુવાન પોતાની લાખેણી નોકરી છોડી માદરે વતનનું કરજ ઉતારવા ફરી મોવિયાની | વાટ પકડી છે . ઘર બનાવવા એકત્ર કરેલ | બચતમાંથી મોવિયામાં નિઃશુલ્ક કોવિડ | કેર સેન્ટર શરૂ કરવા ગામ લોકો , મિત્રો … Read more