જીવનમાં એક માનું મહત્વ શું હોય છે? આજના દિવસે માને એક લાઇક અને શેરથી જરૂર વધાવીએ | માં વિશે નિબંધ

માં વિશે નિબંધ

માનું જીવનમાં કેટલું મહત્વ છે માં વિશે નિબંધ લખો માં વિશે નિબંધ : માતૃપ્રેમ એટલે પૃથ્વી પરનું અમૃત. મનુષ્યને જન્મ આપતી માતાનું ગૌરવ ખુબ  અનન્ય છે . દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમનો મહિમા ઉપમાઓ થી વર્ણવ્યો છે . માતા , માં , મમ્મી , અમ્મી , આઈ , અમ્મા આ … Read more

માતા-પિતાને ગુમાવ્યા બાદ પણ ડોક્ટર દીકરી ફરીથી પોતાની ફરજ પર હાજર થઈ ગઇ

રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયાને  સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલ ખાતેની હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. ….    મેડિકલ કોલેજના સ્ટુડન્ટ દર્દીને દવા આપવી, ઓક્સિજન માપવું,…. દર્દીઓનું ઓબ્ઝર્વેશન કરવું, દર્દીન જરુર લાગે તેમ સલાહ આપવી અને  શિફ્ટ કરાવવામાં મદદ કરવી વગેરે જેવા કામ અપેક્ષાને સોંપવામાં આવેલા હતા. અપેક્ષાના પરિવારમાં … Read more

ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાનો અડધો ખર્ચ ઉપાડશે આ સંસ્થા

એક વૃક્ષ ઉછેરવાનો અડધો ખર્ચ રાજકોટ સદ્ભાવના વૃધ્ધાશ્રમ ઉઠાવશે | રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનેક પ્રવૃત્તિ ચાલી રહીરહી છે ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાની સદભાવના, કોરોના મહામારીમા ઓક્સિજનના બાટલા મેળવવા કોરોનાના દર્દી મને તેમના સગાવહાલાઓ ભયંકર રીતે હેરાન થતા જોયા છે . ઓક્સિજનની કિંમત તો માં કી શકાય એમ નથી પરંતુ તેના મહત્ત્વની કોરોનાએ ખબર પાડી … Read more

વરૂથિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

વરૂથિની એકાદશી ચૈત્ર વદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : ‘ હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમા બતાવો . ‘ શ્રીકૃષ્ણ બોલ્યોઃ ‘ રાજ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં ‘ વરૂથિની એકાદશી ’ આવે છે . તે ઈન્દ્ર લોક અને પરલોકમાં પણ સોભાગ્ય પ્રદાન કરનારી છે … Read more

કોરોના પોસીટીવ પત્ની સાથે પતિના પ્રેમનુ…. આખરે પરીણામ શું આવ્યું

આજ ની પોઝિટિવ સ્ટોરી. એક પત્ની ને રિપોર્ટ માં પોઝિટિવ આવ્યો તો એનો પતિ એને તેમના ઘરે લાવ્યો પછી તેમની પત્ની રડતા રડતા બોલી કે તમે મારી સાથે ના રેસો મારો પોઝિટિવ રિપોર્ટ છે તમને પણ ચેપ આવી જશે ને કદાચ તમે પણ મારી સાથે મૃત્યુ પામસો …આ સાંભળતા ની સાથે પતિ એ પત્ની નો … Read more

સત્સંગ કરતા કરતા પ્રભાબેન થયા બેભાન, મરી ગયા પછી પણ 5 લોકોને નવું જીવન આપતા ગયા…….ઓમ શાંતિ ,..પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

સુરત વેપાર ધંધામાં પોતાનું સારું નામ ધરાવે છે સાથે સાથે  અંગદાનમાં પણ સુરત સમગ્ર ભારતમાં પ્રખ્યાત માનવામાં આવે છે. અંગદાન  એજ મહાદાન  સૂત્રને સાર્થક કરવા માટે સુરતના એક  પરિવારે સમાજને એક નવી દિશા આપી છે જે આજે ખુબ જરૂર છે. દરેક લોકો પ્રરિત થાય તો કેટલાય ના જીવ બચી જાય સરથાણા જકાતનાકાના વિસ્તરામાં રહેતા પ્રભાબેને … Read more

દીકરીને સાસરે મોકવાનો સમય આવ્યો ત્યારે પિતાએ તેના અગ્ની સંસ્કાર કરવા પડ્યા

એક કરુણામય કિસ્સો સામે આવ્યો છે જયારે પિતાને પોતાની દીકરીને પાનેતર પહેરીને સાસરે મોકલવાનો સમય આવ્યો ત્યારે પિતાએ ધ્રુજતા હાથે દીકરીને અંગ્નીસંસ્કાર કરવા પડ્યા. 18 વર્ષની યુવતી કોરોના સંક્રમિત થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી…. આત્યારે આ મ્હામાંરીમાં નાની ઉંમરના લોકોને પણ શિકાર બની રહ્યો છે….એક 18 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં તેના મૃતદેહને અગ્નિદાહ … Read more

50 બેડનુ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું એક પણ રૂપિયો લીધાં વગર સારવાર કરવામાં આવશે

  rajkot SNK school  ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. … કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને  સારવાર માટે એક પણ  રૂપિયો ચૂકવવાનો નથી તેમજ રહેવા, જમવા અને દવા સહિતની બધી  સુવિધા ફ્રીમાં આપવામાં આવશે.  50 બેડની  oxygen યુક્ત સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.  ખ્યાતનામ ઉદ્યોગપતિઓએ અને  સંતો દ્વારા … Read more

ચાણક્ય – સંસારમાં રહીને સુખી થવા માટેની કળા

ચાણક્ય – સંસારમાં રહીને સુખી થવા માટેની કળા ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને … Read more

મિત્રો દીકરી ની વાત જરૂર વાંચજો રડવું આવી જશે

મિત્રો દીકરી ની વાત જરૂર વાંચજો ….!!૧..લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.૨.. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણબદલાવવાનું છે ૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી … Read more