કરછના ભૂકંપ વખતની એક ઘટના, મારે આ ઘરેણાં નથી જોતા પોલીસ તમે લઇ જાવ

સમજે તેના માટે પોલીસે કહ્યું કરછના ભૂકંપ વખતની એક ઘટના … પોલીસ રાહતકાર્ય કરતી હતી . મકાનમાં કાટમાળો ઉપાડવા , બચી ગયેલા કે મૃત્યુ પામેલાને બહાર કાઢવા આદિ .. એક સુંદર મકાનના કાટમાળની બહાર વયસ્ક પુરુષ બેઠા હતા . ઘર તો પડી ગયુ’તું . પોલીસ આવી , કાટમાળમાંથી એ ભાઈની પુત્રવધૂનો દેહ નીકળ્યો .. શરીર … Read more

જીવનમાં સમજવા જેવી અમૃત વાણી વાંચજો કયારેય દુઃખી નહીં થાય

જીવનમાં સમજવા જેવી અમૃત વાણી … ( ૧ ) મૃત્યુ તો પ્રભુને મિલન કરાવતો દિવસ છે . ( ૨ ) વેશથી સાધુ થવું કઠણ નથી , હૃદયથી સાધુ થવું કઠીન છે . ( ૩ ) રાવધાન છે તે જાગેલો છે , ગાફેલ છે તે સુતેલો છે . ( ૪ ) જ્ઞાન કયારથી થયું તે કહી … Read more

છૂટાછેડા થવાનુ મુખ્ય કારણ

નજીવી બાબતો માં છૂટાછેડા અને અઢળક રકમની માંગણી ? સમાજમાં આ એક નવી સમસ્યા વધી છે આજકાલ એક નવી સમસ્યા – નવું દુષણ સમાજમાં જોવા મળ્યું છે . અત્યારની આધુનિક પેઢી નજીવી અને નાની બાબતોમાં છૂટાછેડા સુધીના પગલા ભરીને પોતાના લગ્નજીવનનો અંત આણી રહી છે . છૂટાછેડા પાછળના મૂળભૂત કારણો તપાસતા ખબર પડે કે એકબીજા … Read more

ઓખાહરણ કડવું 23 થી 33 | okhaharan

ઓખાને આવ્યો પરણવાનો વિચાર કડવું -૨૩ મું.        રાગ ગોડી : વર વરવાને થઈને, પ્રગટ્યા સ્ત્રીનાં ચેનજી; ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મોરી બહેનજી. સહિયર શું અણસારે દોહ્યલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે. અણસાર કે; વિષ ઘોળી ઘોળી પીજે. ટેક. આજ મારે ભુંડું જોબનિયું, મદ પૂરણ મારી પાયજી; પિતા તો પ્રીછે નહિ, … Read more

દેવાયત પંડીત વાણી | devayat pandit | gujarati story

ગર્વ કીયો સોઇ નર હાર્યો- ઉધાયતા હિતની શાણી દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો . જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા . તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા . સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા … Read more

ઓખાહરણ કડવું 12 થી 22 | okha haran

બાણાસુરને મેણું       કડવું -૧૨ મું.        રાગ સામગ્રીની ચાલ : રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ; નિત્ય પડી રજ વાળીને, કર્યું ઝાકઝમાળ, બાણાસુરને બારણે. ૧. રાયે મેડિયેથી હેઠે ઉતર્યો, થયો પ્રાત:કાળ, મુખ આગળ આડી ધરી, સાવરણી તે સાર બાણાસુર. ૨. રાય બાણાસુર વળતો વદે, મનમાં પામી દુ:ખ, મુજને દેખી કેમ ફેરવ્યું; અલી તારું … Read more

ગુડી પડવો સાથે જોડાયેલ દંતકથા અને મહત્તમ

ગુડી પડવો એટલે સૃષ્ટીનો જન્મ દિવસ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. ચારેતરફ પ્રેમ રંગ પ્રકૃત્તિનો અનોખો મીજાજ, દિવસે હલ્કીપાત રાત્રિના ઠંડીનો એહસાસ, મનને પણ પ્રફુલ્લીત કરે છે. ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર, ચૈત્રી નવરાત્રિનું આગમન, સૃષ્ટીની શુભ શરૂઆત. બ્રહ્માજીએ સૃષ્ટીનો આરંભ કર્યો હતો. વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠીર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. … Read more

ઓખાહરણ કડવું 1 થી 11 | okhaharan

ઓખાહરણ – કડવું -1 થી કડવું –11 કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન કે જે એક ગુજરાતી સાહિત્યની પ્રચલિત કથા છે ઓખાહરણ, તેના કડવા ૧ થી ૧૦ સુધી અહીં આપ્યા છે પ્રથમ ગણેશ વંદના ત્યાર બાદ માતાજી ની પ્રાર્થના થી શરુ કરીશું. https://youtu.be/oifMDAzoo3A શ્રી ગણપતિ પ્રાર્થના :        રાગ આશાવારી : એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરી … Read more

ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન.

જેના ચહેરા પરનું તેજ એની સાધુતાનો પરિચય આપે છે એવા ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન. પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ ભારતી આશ્રમ, જુનાગઢ આજરોજ બ્રહ્મલીન થયા છે. તેઓશ્રી સનાતન હિન્દુ ધર્મના ખૂબ જ અગ્રણી સંત હતા અને જીવનની છેલ્લી ક્ષણો સુધી હિન્દુ ધર્મ અને સમાજની ખૂબ જ મોટી સેવા … Read more

કેન્સર પીડીતોને મફત ભોજન અને મફત દવા આપવાની સેવા કરે છે આ માણસ

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો … Read more