નોકરી વગર પુરુષને કોણ વધારે પ્રેમ કરે પિતા કે પત્ની આ સત્ય ઘટના

સ્મિતા…બોલી તમારે ઓછા માં ઓછી પાંચ દિવસ ની રજા લેવી..જ પડશે… અરે સ્મિતા સમજવા નો પ્રયત્ન કર અત્યારે ઓફીસ નું વાતવરણ ખરાબ ચાલે છે…મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારી ને ના પાડવાની તક ની રાહ જોઈ ને બેઠું છે….આવા સંજોગો માં તેઓ ને સામે ચાલી ને કારણ ન અપાય…. હા તમારે તો બધી તકલીફ અમારા પક્ષે જ્યારે … Read more

શું તમારૂ બાળક પણ મોબાઈલ વાપરે છે? દરેક માતા-પીતા ખાસ વાંચવું

 દરેક મા-બાપ પોતાના બાળકને ચુપ કરવા માટે કે પછી જમાડવા માટે પોતાનો મોબાઇલ ફોન બાળકના આપી દેતા હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે હાલમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર મોબાઈલ બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર જો તમારા … Read more

આદું, તુલસી અને ગોળના આ પ્રયોગથી, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે , ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

આદું , તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ , અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે , વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત વેરાવળના સિનિયર સિટીઝન , સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃધ્યને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે . આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો … Read more

તમે જાણો છો રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે તેની પાછળ છે આ પૌરાણિક કથા

 રક્ષાબંધન શ્રાવણમાસની પૂનમના દિવસે દર વર્ષે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. તેમજ બ્રામ્હણો પણ બધાને એક દોરો બાંધે છે. તેમજ અલગ અલગ જગ્યાએ પોતાના રીવાજો પ્રમાણે અલગ અલગ રીતોથી ઉજવાય છે. પરંતુ મિત્રો તમને ક્યારેય એવો સવાલ થયો કે શા માટે આપણે આ દિવસે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ … Read more

બાળકોના આયુષ્ય અને રક્ષણ માટે જીવંતીકામાની વ્રત કથા વીધી

 શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો … Read more

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. આરતી ડોગરા સફળ IAS અધિકારી છે

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે આરતી ડોગરા. હા, ફક્ત સાડા 3.5 ફૂટની હાઈટ ધરાવનાર આરતી રાજસ્થાન કેડરની એક સફળ IAS અધિકારી છે. હોંસલા બૂલંદ હોય તો તમે ઉંચામાં ઉંચી ઉડાન પણ ભરી શકો છો એ સાબિત કરી દીધું છે આરતી ડોગરાએ. દેહરાદૂનમાં જન્મેલી આરતીના પિતા … Read more

સુનીતા બેન યાદવે જે હીંમત કરી છે અન્યાય સામે લડવાની તેથી આ યુવતી ને દરેક ઘર નો સાથ મળવો જ જોઈએ તમે સાથ આપશો કે નહી

સુરત એક ઓડિયો વાયરલ થયો હતો તે મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ (એલઆર) સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી.મોડી રાત્રે કોન્સ્ટેબલ સુનિતાએ રાજીનામું આપી … Read more

મીનલબા ગોહિલ ગરીબ અને પછાત બાળકોને શિક્ષા આપવાનુ અભિયાન ચલાવી રહ્યા છે તેને લાખો સલામ

પોલીસનું ગરીબ અને પછાત બાળકોને શિક્ષા આપવા અભિયાન 62 ગરીબ બાળકોને ભણાવે છે રાજકોટ પોલીસ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અરાવાલે નર્ચરિંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટ અંતર્ગત ગરીબ અને પછાત પરિવારના અભલૂ બાળકોને શિક્ષિત કરવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે , હાલમાં મોટામવા પોલીસ ચોકીમાં બાળકોને કાયદાના નહીં પરંતુ કક્કો – બારાક્ષરીના પાઠ ભણાવવામાં આવે છે . … Read more

દરેક વ્રત માટેની મહત્વની તારીખનુ લીસ્ટ

તા-૩/૭/૨૦ શુક્રવારે – જયાપાર્વતી વ્રત પ્રારંભ તા-૭/૭/૨૦ મંગળવારે – જયાપાર્વતી વ્રત જાગરણ તા-૨૦/૭/૨૦ સોમવારે – સોમવતી અમાસ તા-૨૧/૭/૨૦ મંગળવારે શિવપૂજન શરૂ – શ્રાવણ સુદ-૧ તા-૩/૮/૨૦ સોમવારે – પૂનમ – રક્ષાબંધન તા-૮/૮/૨૦ શનિવારે – નાગ પંચમી તા-૧૨/૮/૨૦ બુધવારે – ૫૨૪૬ મો – શ્રીકૃષ્ણ જન્મોઉત્સવ જયંતી – (આઠમ) તા-૧૫/૮/૨૦ શનીવારે -(સ્વતંત્ર દિવસ)- તારીખ – ૨૧/૮/૨૦૨૦ શુક્રવારે – … Read more

ચાની કિટલી ચલાવતા સુરેશ ગંગવાલની પુત્રી એરફોર્સ એકેડમીમાં ટોપ પર ખુબ ખુબ ધન્યવાદ

મધ્ય પ્રદેશમાં ચાની કિટલી ચલાવતા સુરેશ ગંગવાલની પુત્રી એરફોર્સ એકેડમીમાં ટોપ પર POPS મધ્ય પ્રદેશમાં ચા ની નાનકડી કિટલી ચલાવતા સુરેશ ગંગવાલની પુત્રી આંચલ ગંગવાલે આર્થિક સંકડામણ અને મુશ્કેલીઓનો સામનો કરવાની સાથે ભારતીય વાયુસેનાના ફલાઈંગ ઓફિસર તરીકે નિયુક્તિ મેળવીને સફળતાની મિસાલ રજુ કરી હતી . આંચલની સોનામાં સુગંધ ભળે એવી સિદ્ધિ એ રહી કે , … Read more