માતાઓ માટે સુપર મોમ સ્પર્ધાના આયોજન બહેનોમાં અનેરો ઉત્સાહ

માટે સુપર મોમ સ્પર્ધાના આયોજન બહેનોમાં અનેરો ઉત્સાહ રાજકોટ તા . ૨૫ વીકેન ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે માતાઓ માટે રાજકોટ સુપર મોમનું ધમાકેદાર આયોજન થવા જઇ રહ્યું છે . સ્પર્ધાનો મુખ્ય હેતુ માતાઓ પોતાના સ્વાસ્થય માટે સજાગ બને અને સાથે પોતાના ટેલેન્ટને રજુ કરવાની તક આપે . સ્પર્ધા ત્રણ કેટેગરીમાં આયોજીત છે . સ્પર્ધામાં … Read more

માતા પિતાને નમ્ર વિનતી ફકત ૧૫ મિનીટનો સમય કાઢીને તમારા બાળકો આ વાર્તા કહો રતન ટાટા | ratan tata

રતન ટાટા

રતન ટાટા : માતા પિતાને નમ્ર વિનતી ફકત ૧૫ મિનીટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો . બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઇ જાય : રતન ટાટાની અમૂલ્ય શિખામણ જે વિધાર્થીઓને શીખવવામાં નથી આવતી | રતન ટાટા ના અમુલ્ય વિચારો રતન ટાટા 10 વાતો જણાવી હતી જે વિદ્યાર્થીનાને નથી શિખવવામાં … Read more

સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય સૂર્યશકિત કિસાન યોજના – SKYની જાહેરાત કરતા મુખ્ય મં ત્રીશ્રીવર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્ર ધાન મંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત સરકારનું આગવું કદમસ્કા ય ખોલશે કિસાન સમૃધ્ધિના નવા દ્વારઃ- નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી વિજયભાઈ રૂપાણી :-સમગ્ર દેશમાં સૌ પ્રથમ અમલ કર વાનું ગૌરવ ગુજરાતને મળશેપોતાના જ ખેતરમાં સૌર ઊર્જા … Read more

મહિલા કોન્ટેબલ જન્મદિવસ સાદી રીતે ઉજવી તેમાંથી બચત કરેલ ૫000 અને નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચયા

જન્મદિવસ સાદી રીતે ઉજવી તેમાંથી બચત કરેલ ૫000 પણ માળા પાછળ ખર્ચ કર્યા | સમીના મહિલા કોન્ટેબલ નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશ સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્ટેબલ ભાવનાબેન પરસાભાઈ ભાલૈયા ( નાડોદા રાજપૂત ) પોતાની દીકરીનો પ્રથમ પગાર રૂા . 50000 પક્ષીઓના માળા માટે … Read more

મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ પરિવારને હેરાન કરનારને સજા આપી ના શકી, એનો અફસોસ…

2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો … Read more

માત્ર 30 રૂપીયાના આ કાર્ડથી દર વર્ષે રૂ.5 લાખ સુધીમા થતા ઓપરેશન મફત કરવામાં આવશે

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે. આયુષ્યમાન ભારત … Read more

સૌભાગ્ય યોજના’ ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના – સૌભાગ્ય યોજના’ લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે શહેર, નગર કે ગામડામાં ગરીબનાં ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે. * સૌભાગ્ય યોજના એટલે પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના * આ યોજના અંતર્ગત દેશના તમામ ગ્રામિણ અને શહેરી ઘરોમાં વીજળી પૂરી પાડવાનો છે * જે … Read more

બ્રેઈન ડેડ દીકરાનું હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખો દાનમાં આપીને દીકરાને મૃત્યુ બાદ પણ જીવંત રાખવાનો સંકલ્પ કર્યો.

પોરબંદરના રહેવાસી સાજણભાઇ મોઢવાડિયા ભારતીય સેનામાં ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. એમનો દીકરો જય મોઢવાડિયા પણ પિતાના પગલે ભારતીય સેનામાં જોડવા ઇચ્છતો હતો. દેશસેવાના બુલંદ ઇરાદા સાથે જયે સૈનિક સ્કૂલ બાલચડીમાં એડમિશન લીધું. દેખાવડા અને પાંચ હાથ પૂરા જયે હજુ તો 15 વર્ષ પણ પૂરા નહોતા કર્યાં અને ત્રણ દિવસ પહેલા જ પોરબંદરમાં એક … Read more

આજના સમયની ગંભીર સમસ્યા જળ,વરસાદના પાણીનો સંગ્રહ કરવાની રીતો વાંચો શેર કરો

વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા આજની સમયની ગંભીર સમસ્યા જળ છે. જળ વિના જીવન અસંભવ છે. જેથી આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ અને બગાડ વધ્યો છે. પરિણામે શુદ્ધ પીવાલાયક પાણીનો જથ્થો પેટાળમાં પણ ખૂટવા લાગ્યો છે. જેને પરિણામે પૃથ્વી પરના સજીવોની જળતંગી સર્જાવાના પ્રશ્ન … Read more

ડોક્ટર પર થતા હૂમલાઓ નબળી માનસિકતાની નિશાની છે તમારૂ શું કહેવું છે વાંચો અને શેર કરો

સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય દર્દીની સારવાર કરતા ડોક્ટર પર થતા હૂમલાઓ નબળી માનસિકતાની નિશાની છે. આવા હુમલાઓ દ્વારા દર્દીઓના સગાઓ બીજા કેટલાય દર્દીઓ સાથે અજાણતા જ અન્યાય કરી બેસે છે. આપણે એવા માણસો છીએ જે એવું ઇચ્છે છે કે બાકીના બધા જ લોકો પોતાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવે પણ પોતે પોતાની … Read more