આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી
છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય...
સંશોધન દરમિયાન તે જાણવા મળ્યું હતું કે જો દર્દી સતત બે અઠવાડિયા સુધી ક્લૅરીથોરોમાસીન એન્ટિબાયોટિકનો ઉપયોગ કરે છે, તો હૃદયરોગના હુમલાનું જોખમ નોંધપાત્ર રીતે...
ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ...