દેવશયની અેકાદસી વ્રત કથા મહીમા અને વાર્તા

શયની એકાદશી આષાઢ સુદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : “ હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢ માસનાશુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? ‘ કૃપાનિધિ બોલ્યા : ‘ રાજન્ ! અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ ‘ દેવશયની ’ અથવા ‘ દેવપોઢી એકાદશી છે . હું તેનું વર્ણન . એને … Read more

દરેક મનોકામના પૂર્ણ કરવા ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવા

ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે જેઓ ભક્તોના સંકટ ઝડપથી હરી લે છે . તેમની સાધના પણ ઝડપથી ફળ આપે છે . ભગવાનને દુર્વા અતિપ્રિય છે , તેમને પૂજામાં દુર્વાનો ઉપયોગ અચુકપણે થાય છે . રોજ જો તેમના ૧૦ નામનો જાપ કરવામાં આવે તો પણ ગણેશજી … Read more

અખંડ સૌભાગ્યવતીનુ વ્રત વટ સાવિત્રી વ્રત કથા

વટ પૂર્ણિમા વ્રત માટે મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરીને શ્રૃંગાર કરીને નિર્જળા વ્રતનું સંકલ્પ લઇને પૂજા કરે છે. તેના માટે તમામ પૂજા સામગ્રીને એકત્રિત કરીને પૂજાની થાળી સજાવી લો. ત્યારબાદ વટ વૃક્ષની નીચે સાવિત્રી અને સત્યવાનની પ્રતિમા સ્થાપિત કરીને વૃક્ષને જળ અર્પણ કરે અને વૃક્ષને હળદર, રોલી અને અક્ષત લગાઓ. ત્યારબાદ ફળ … Read more

નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ)ની વારતા અને માહાત્મ્ય

ગીતાનો ભાવાર્થ છે કે , કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારો , ફળની ઇરછા છોડી દઇને , કરવાને જોડાઈ જા , સઘળી વાતો છોડી દઇને , પ્રભુને શરણે કમ દોડી જા , શ્રીજી તને સઘળાં પાપોથી છોડાવશે , ક્ત તું શરણે જા . વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે . આ એકાદશીનું વ્રત એ પણ … Read more

મોહિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

૧૪ , મોહિની એકાદશી વૈશાખ સુદ -૧૧ ) . યુધિષ્ઠિરે પૂછયું : જનાઈની વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આાવે છે ? એનું ફળ શું હોય છે ? એના માટે કઈ વિધિ છે ? ‘ શ્રી કૃષ્ણ બોલ્યા : ‘ શજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામે વશિષ્ઠજીને આ વાત પૂછી હતી કે જે આજે તમે … Read more

અખાત્રીજ નો મહિમા અને આ દિવસે શા માટે આખો દિવસ શુભ માનવામાં આવે છે

*અક્ષય તૃતીયા – અખાત્રીજ નો મહિમા “ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ” વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે. વર્ષીતપના તપસ્વીઓને ચાંદીના નાનકડા ઘડામાં ભરેલો ઇક્ષુરસ પીવડાવીને પારણા કરાવાય છે. આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા, પ્રથમ દીક્ષાર્થી અને પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી … Read more

વરૂથિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

વરૂથિની એકાદશી ચૈત્ર વદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : ‘ હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમા બતાવો . ‘ શ્રીકૃષ્ણ બોલ્યોઃ ‘ રાજ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં ‘ વરૂથિની એકાદશી ’ આવે છે . તે ઈન્દ્ર લોક અને પરલોકમાં પણ સોભાગ્ય પ્રદાન કરનારી છે … Read more

સત્સંગ કરતા કરતા પ્રભાબેન થયા બેભાન, મરી ગયા પછી પણ 5 લોકોને નવું જીવન આપતા ગયા…….ઓમ શાંતિ ,..પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

સુરત વેપાર ધંધામાં પોતાનું સારું નામ ધરાવે છે સાથે સાથે  અંગદાનમાં પણ સુરત સમગ્ર ભારતમાં પ્રખ્યાત માનવામાં આવે છે. અંગદાન  એજ મહાદાન  સૂત્રને સાર્થક કરવા માટે સુરતના એક  પરિવારે સમાજને એક નવી દિશા આપી છે જે આજે ખુબ જરૂર છે. દરેક લોકો પ્રરિત થાય તો કેટલાય ના જીવ બચી જાય સરથાણા જકાતનાકાના વિસ્તરામાં રહેતા પ્રભાબેને … Read more

મા મોગલનું ગામ ભગુડાનો રોચક ઈતિહાસ

સંત અને શૂરાની ભૂમિ ગોહિલવાડના નાના એવા ભગુડા ધામે  મોગલ માઁના બેસણા છે. 450 વર્ષ પહેલાની આ વાત છે  નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યા હતા. લોકોની અખૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ના  કારણે આ ઐતિહાસિક ધામ આજે જગવિખ્યાત થયું છે અને લોકો માતાજીને પૂજા કરે છે .મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દર્શને  આવતા શ્રધ્ધાળુઓને રહેવા-જમવા સહિતની … Read more

હનુમાન ચાલીસા ગુજરાતીમાં વાંચીને જય હનુમાન જરૂર લખજો તમારી બધી મનોકામના પૂર્ણ થશે

દોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ……… બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ………બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર………બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર……… ચૌપાઈ : જય હનુમાન જ્ઞાન ગુન સાગર. ……….જય કપીસ તિહુઁ લોક ઉજાગર…….રામદૂત અતુલિત બલ ધામા. …….અંજનિ-પુત્ર પવનસુત નામા…….મહાબીર બિક્રમ બજરંગી. …….કુમતિ નિવાર સુમતિ કે સંગી…….કંચન બરન … Read more