બાળવયમાં જ પરણાવી દેવામાં આવી એવી એન.અંબિકાએ સમાજ સામે કોઈ ફરિયાદો કરવાને બદલે શ્રદ્ધા પૂર્વકની જાત મહેનત દ્વારા જિંદગી જ બદલી નાંખી.

તામિલનાડુના નાનાં એવા ગામમાં રહેતી એન.અંબિકા નામની છોકરીના માત્ર ૧૪ વર્ષની ઉમરમાં જ એક છોકરા સાથે લગ્ન થયા. અંબિકા જ્યારે ૧૮ વર્ષની થઈ ત્યારે તે બે દીકરીઓની માતા હતી. અંબિકાનો પતિ તામિલનાડુ સરકારના પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો. એકવખત પોલીસ કોન્સ્ટેબલ પતિ પરેડ જોવા માટે અંબિકાને સાથે લઇ ગયેલો. ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ … Read more

મોબાઈલ ફોનમાં દર મહિને 35 રૂપિયાનુ રિચાર્જ કરાવો છો તો વાંચો પુરી માહિતી થઇ જાવ જાગ્રત

મુદ્દાની વાત:મેં એમને પુછ્યું : મેડમ હું 10 વર્ષથી આપનો ગ્રાહક છું. શું આપ જણાવી શકો કે ભારતમાં વોડાફોનના ગ્રાહકોની સંખ્યા કેટલી?એમણે કહ્યું કાંઈક 22કરોડ + (એમાય હાલમાં આઈડિયા અને વોડાફોન એક થઈ ગયેલ છે/ ખરીદી લિધી છે.)…મેં સિમ લેતા સમયે રૂ 300 રોકડા ચુકવેલ. એ સમયે કંપનીએ મને કહેલું કે આ સિમની વેલીડિટી આજીવન … Read more

૨૯ લિટર દૂધ આપતી આ ભેંસની કિંમત જાણીને નવાઈ લાગશે કલીક કરી કિંમત જાણો

હરિયાણાના ભિવાની જિલ્લાના ગુજરાતી ગાંવના કિસાન પરિવારની મહ નસલની એક ભેંસ રોજ ૨૯ લિટર દૂધ આપે છે . આખા પરિવારનું પાલન – પોષણ કરવા માટે આ એક જ ભેંસ સક્ષમ છે . થોડા સમય પહેલાં જ હરિયાણામાં દૂધ હરીફાઈ યોજાઈ હતી એમાં આ ભેંસે સાડા ઓગણત્રીસ લિટર દૂધ આપીને રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા હતો . કિસાનના … Read more

અષાઢી બીજે નીકળતી જગન્નાથની રથયાત્રાનુ મહત્વ જાણો અને દરેક વ્યક્તિ સાથે શેર કરી ધન્ય થઇ જાવ

ભગવાન જગન્નાથના રથ યાત્રા: પરમ મોક્ષદિત્યિની પર 50 લાખ ભક્તો જોડાવવાની શક્યતા છે…..રથ યાત્રા પ્રથમ પુરીમાં ચાર દિવસમાં ચાર દિવસમાં ઉજવણી કરે છે અહેવાલ: વિનીત દુબે….અમદાવાદ, 2 જુલાઇ, 2019 (યુવાપરપ્રેસ). ચાર ધામ દેશના ચાર દિશાઓમાં સ્થિત છે. તેમાં એકમાત્ર શિવા મંદિર અને ત્રણ વિષ્ણુ મંદિરો છે. પૂર્વી ઓડિશામાં પુરી ભગવાન વિષ્ણુના 24 અવતાર પૈકી એક, … Read more

મુખ્યમંત્રી અમૃતમય અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનામાં મફત સારવાર માટે નોંધાયેલી હોસ્પિટલની યાદી .

મુખ્યમંત્રી અમૃતમય અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનામાં મફત સારવાર માટે નોંધાયેલી હોસ્પિટલની યાદી . . . સ્થળ અમદૃાવોઉં . રેમ મદાવાદ , એ માવાદ અમદાવાદ , અમદાવાદ , અમદાવાદ , ક્રમ હોસ્પિટલનું નામ ખારના સુપર સ્પે . હોસ્પિટલ નારાયણ હૃદયાલય પા . લી . IICG કેન્સર સેન્ટર – સોલા ૪ . | બોડી લાઈન હોસ્પિટલ ૫ … Read more

આજના સમયની ગંભીર સમસ્યા જળ,વરસાદના પાણીનો સંગ્રહ કરવાની રીતો વાંચો શેર કરો

વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા આજની સમયની ગંભીર સમસ્યા જળ છે. જળ વિના જીવન અસંભવ છે. જેથી આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ અને બગાડ વધ્યો છે. પરિણામે શુદ્ધ પીવાલાયક પાણીનો જથ્થો પેટાળમાં પણ ખૂટવા લાગ્યો છે. જેને પરિણામે પૃથ્વી પરના સજીવોની જળતંગી સર્જાવાના પ્રશ્ન … Read more

ઇન્ટર્વ્યૂમાં સફળ થવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ…વાંચો અને શેર કરજો

જીપીએસસી . ઇન્ટરવ્યૂ સુધી પહોંચનારા તમામ ઉમેદવારોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ઇન્ટરવ્યૂ ખૂબ સારું જાય એ માટે શુભેચ્છાઓ પાઠવું છું. ઇન્ટરવ્યૂ આપનાર સૌ મિત્રોના લાભની કેટલીક ખૂબ મહત્વની વાતો આપની સાથે શેર કરું છું જે આપના પરિચયમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી કરું છું. મને છેલ્લા 10 દિવસમાં કેટલાય વિદ્યાર્થી મિત્રોના ફોન … Read more

ઘરમાં વૃક્ષ વાવવું છે તો આ નંબર પર ફોન કરનારની ઘરે આવીને મફતમાં મનપસંદ વૃક્ષ વાવી જાશે

ઘરમાં વૃક્ષ વાવવું છે , કરો ફોન ! પ્રકૃતિની રક્ષા કાજે પર્યાવરણપ્રેમી વિજય ડોબરિયાની પ્રશંસનીય પ્રવૃત્તિ નંબર ૬૩૫૪૮૦૨૮૪૯ પર ફોન કરો એટલે સ્વયસેવકો ઘરે આવી મનપસંદ વૃક્ષ પિજરા સાથે વાવી જશે .રાજ કૌટ , તા . પ પાંચ જૂન રખાવે ત્યારે જ મોટાભાગના લોકોને પર્યાવરણ પાદ નાવે છે , પરંતુ ખરેખર પવિરા પ્રત્યે કંઈક કર્યુ … Read more

બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થઇ ચુકેલી સુરતની “બાઈકિંગ કવીન્સ” ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે જાણો તેના વિશે વધુમાં

25 દેશ, 3 ખંડ, 25000થી પણ વધુ કિલોમીટર, 3 સુરતી surti womenમહિલાઓ બાઈક યાત્રા પર નીકળશેત્રણ મહિના સુધી બાઈક યાત્રા ચાલશે સમગ્ર યાત્રામાં …યુએન-વુમનનો સહયો સુરત:બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત…. થઇ ચુકેલી સુરતની “બાઈકિંગ કવીન્સ” biking quin ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે. ભારતથી શરુ કરીને 25થી વધુ દેશના પ્રવાસ પછી લગભગ … Read more

પરિવારમાં મુખ્ય કમાઉનાર વ્યક્તિને જેલની સજા થાય તો આર્થિક સહાય રૂ.25000 મળવાપાત્ર છે વધુમાં વાંચો

ગુનેગાર વ્યકિતઓ જેકોઈ પરિસ્થિતિને કારણે ગુનો કર્યો હોય અને તેના પરિણામે અદાલતના આદેશથી તેઓ જેલમાં સજા ભોગવી.રહ્ય હોય પરંતુ તેઓ જ એકમાત્ર કે…… મુખ્ય કમાતી વ્યકિત હોય અને તેમના જેલમાંજવાથીતેમનાકુટુંબપર.આર્થિક મુશ્કેલી આવી પડી હોય અને કુટુંબ નિભાવ માટે બીજો કોઈ સહારો ન હોય તેવા કિસ્સામાં તેમનું કુટુંબ.છિન્નભિન્ન ના થાય તે માટે તેમના કુટુંબને આર્થિક સહાય … Read more