કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો
કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો હજારો વૃક્ષો વાવી તેનું જતન કરતા ડાંગરવાડાના વૃધ્ધ T રાજકોટમાં વૃક્ષારોપણ કરવું તો સહુલું છે , પરંતુ તેને પાળી પોષી મોટા કરવા મુશ્કેલ છે . જો કે છોડમાં રણછોડ ઉકિતને ડાંગરવાડા ગામના વૃધ્ધ સાર્થક કરી બતાવી છે . રાજયનાં પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલના મોટાભાઈ હંસરાજભાઈ … Read more