કોરોનાથી થતાં મૃત્યુનો દર દરેક દેશોમાં અલગ અલગ કેમ છે? જાણો તેના વિશે વધુમાં

કોરોનાથી થતાં મૃત્યુનો દર દરેક દેશોમાં અલગ અલગ કેમ ?જર્મનીમાં કોરોના વાઇરસને કારણે સંકમિત લોકોનાં મૃત્યુનો દર તુલનાત્મક રીતે ઓછો છે .જ્યાં કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે .એવા ઇટાલીના મૃત્યુદરની સરખામણીએ તો જર્મનીમાં મૃત્યુ દર ઘણો જ ઓછો છે .હાલમાં આંકડા દર્શાવે છે કે જર્મનીમાં સંકમિત લોકોનાં મોતનો દર ૦ .૪ અને ઇટાલીમાં … Read more

ખેડૂતોને આપવાની 2000/- ની સહાય તમારું નામ હશે તો 7 દિવસમાં ખાતામાં જમા થશે ખેડૂત મિત્રો સુધી અવશ્ય પહોંચાડો

ખેડૂતોને આપવાની 2000/- ની સહાય માટે ખેડૂતોનું લિસ્ટ જાહેર આ લિંક ઓપન કરો https://www.pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx તેમા તમારુ રાજ્ય, જિલ્લો , તાલુકો, અને ગામ નાખી get report પર કલીક કરો Pdf open થશે ★જેમાં તમારું નામ હશે તો 7 દિવસમાં ખાતામાં જમા થશે 2000/- 👍👌 ખેડૂત મિત્રો સુધી અવશ્ય પહોંચાડો……..વધુમાં વધુ શેર કરજો જેથી કોઈ અજાણ ન … Read more

આ ટેકનીકથી પણ કોરોનાનો ખતમ કરી શકાશે, ફકત લોકડાઉન જ પુરતુ નથી

કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે રાજ્યોની જરૂરિયાતના આધારે પહેલી કાર્યયોજના દિલ્હી માટે બનાવનારા ‘યકૃત એવં પિત્ત વિજ્ઞાન સંસ્થાન’ (આઈએલબીએસ)ના નિર્દેશક ડૉક્ટર એસ કે સરીને પોતાના અહેવાલમાં સરકારને સલાહ આપી છે કે, ભારતે આ સંક્રમણ રોકવા માટે પ્રત્યેક સંકાસ્પદ દર્દીના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિની ઓળખ કરવા માટે ચીન અને દક્ષિણ કોરિયાની માફક જીપીએસ ટેક્નિકનો ઉપયોગ કરવો … Read more

નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન ઘેર બેઠા પૂરી પાડશે, કેવી રીતે?

મુખ્યમંત્રીશ્રીની સંવેદનસ્પર્શી વડીલ વંદના મહાનગરોમાં એકલા રહેતા-નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને વિનામૂલ્યે ભોજન સેવા સ્વૈચ્છિક સેવા સંગઠનો ના સહયોગ થી સ્થાનિક સત્તા તંત્ર ઘેર બેઠા પૂરી પાડશ આઠ મહાનગરોમાં આ માટે અધિકારીઓ નિયુક્ત કરાયા -: જીવન આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો પણ પહોચાડવામાં સહાય કરશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના મહાનગરોમાં … Read more

21દિવસ સુધી 3.5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખાંડ ફ્રીમાં આપવામાં આવશે તેમજ ખેડૂતોને ધિરાણ પરત ચૂકવવામાં 3 મહિનાની રાહત આ માહિતી દરેક ઘર સુધી પહોંચાડવા વિનંતી

21દિવસ સુધી રૂ . 5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખૉડ ફ્રીમાં આપવામાં આવશે કોરોના વાઈરસના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં લૉકડાઉનના કારણે ગરીબો , શ્રમજીવીઓ અને કામદાર વર્ગના પરિવારોને જીવન જરૂરિયાત માટે એક મહિનાનું રાશન વિનામૂલ્ય આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે .60 … Read more

ગુજરાતની આ દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું અદભૂત કામ કર્યું છે કે ભારતના વડાપ્રધાન સહિત સૌ સ્વાતિ રાવલને અભિનંદન આપી રહ્યા છે

ગુજરાતની આ દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું અદભૂત કામ કર્યું છે કે ભારતના વડાપ્રધાન સહિત સૌ સ્વાતિ રાવલને અભિનંદન આપી રહ્યા છે. મૂળ ભાવનગરના વતની સ્વાતિ રાવલ અત્યારે એર ઈંડિયામાં પાઇલોટ તરીકે એમની સેવાઓ આપે છે. એ એર કમાંડકર તરીકે ફરજ બજાવે છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ થયા … Read more

દરેક કર્મચારીઓ ગેરહાજર રહે તો પણ હાજર ગણવાઃ પગાર નહી કાપવાનો હુકમ દરેક સાથે શેર કરો

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આરોગ્યલક્ષી સંકટસમા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા નાગરિકોને લેવાની થતી તકેદારીઓ બાબતે માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરેલ છે . જે મુજબ શકય હોય ત્યાં સુધી લોક સંપર્ક ટાળવા નાગરિકોને સલાહ અપાઇ છે . – ભારતના શ્રમ મંત્રાલય દ્વારા આ કદાયક પરીસ્થિતીમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માર્ગદર્શીકા અન્વયે પરીપત્ર દ્વારા … Read more

કલમ 144 શુ છે? આ કલમ કયારે લગાડવામાં આવે છે

ધારા 144 ક્યા હૈ: કલમ 144 સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે અને તે એક ક્ષેત્રમાં લાગુ કરવામાં આવે છે. અહીં અમે તમને સેક્શન 144 અને તેનાથી સંબંધિત મહત્વની માહિતી જણાવી રહ્યા છીએ .. કલમ 144 નો મુખ્ય ઉદ્દેશ્ય ઘણા લોકોને એક જગ્યાએ ભેગા થવાથી અટકાવવાનો છે. જ્યારે લોકોના એકઠા થવાનો ભય હોય ત્યારે સરકાર … Read more

એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.

Varu એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ. તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી … Read more

કોરોના વાયરસનો ચેપ કયારે લાગે છે વાંચો અને બીજા બધાને આ બાબતની તાત્કાલિક જાણ કરો

જ કોરોના 1 કોરોના વાઇરસ નું કદ મોટું 400 – 500 માઇક્રોન જેટલું છે , એટલે તેને કોઇપણ સાદા માસ્કથી રોકી શકાશે . તમને કોઇ લક્ષણો ના હોય તો ખાસ પ્રકારના મોંઘા માસ્કની જરૂર નથી . બીજા બધાને આ બાબતની તાત્કાલિક જાણ કરો . કોરોના 2 કોરોના વાઇરસ હવામાં ઉડી શકતો નથી . હવામાં આવ્યા … Read more