બંધારણની કલમ ૩૭૦ની શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.

બંધારણની કલમ ૩૭૦ની શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી. ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને … Read more

ખેડૂતોને હવે ખેતરોમાં દવા છંટકાવવાથી મળશે છુટકારો આવી ગયું છે જીવાત મારવાનું મશીન

જાગો નાગરિક જાગો ! વર્ષો પછી એક દિવસ એવો આવશે કે લોકો અનાજ ઓછું પરંતુ દવા વધુ ખાતા હશે.આથીજ દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી એક સૂચન છે કે હવે ખેતરોમાં દવા છાંટવાનો ઉપયોગ ઓછો કરે બને તો સાવ નહીવત કરે. જેથી આપણી આવનારી પેઠી સાવ નીરોગી રહે આજની મોંઘવારી પ્રમાણે તમે આખા વર્ષ દરમિયાન હિસાબ … Read more

આ પરીક્ષામાં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે આ માહિતી ખાસ શેર કરો

ગુડ ન્યૂઝ…..ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે….જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે…. પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે….આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ … Read more

ઉંચાઇ ત્રણ ફૂટ અને વજન પંદર કિલો પરંતુ સિદ્ધિ આભને આંબે…પુરે પુરી કહાની

ઉંચાઇ ત્રણ ફૂટ અને વજન પંદર કિલો પરંતુ સિદ્ધિ આભને આંબે એવી સાધારણ પરિવારના ગણેશ બારૈયાએ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસમાં એડમિશન મેળવ્યુ ડોક્ટર બનતાની સાથે જ ગણેશ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે ‘કદમ અસ્થિર હો તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી’ આ પંક્તિ તળાજા તાલુકાના અંતરિયાળ એવા … Read more

સફળ જીવન જીવવા વાણિયા બુધ્ધિ રાખો મિત્રો ગમ્યું હોય તો મિત્રોને કહો અને ખુદ બચત કરજો

વાણીયા: કેમ, તમે કંઇ બચત નથી કરી ? પટેલ: ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે. વાણીયા: પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ? પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને … Read more

વિઠ્ઠલ રાદડીયાએ પુત્રવધૂના પુર્નલગ્ન કરાવી કન્યાદાનમાં 100 કરોડની સંપત્તિ આપી હતી

સૌરાષ્ટ્ર પાટીદાર સમૂદાય અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું છે. વિઠ્ઠલ રાદડિયાનું કદ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓમાં ગણવામાં આવતું હતું. 2014માં પોરબંદર બેઠક પરથી સંસદમાં પહોંચ્યા હતા. તેમના નિધનથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની રાજનીતિમાં એક શોકનો માહોલ છવાયો છે. જામકંડોરણા ખાતે તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં … Read more

રાત્રે 19 વર્ષની કુંવારી છોકરીને કોઈ ના જુવે એ રીતે તેનો બોયફ્રેન્ડ ઘરે મુકવા આવ્યો , તેને તેના દાદાજી જોઈ ગયા પછી કંઇક આવું થાય છે

રાત્રે 19 વર્ષની કુંવારી છોકરીને કોઈ ના જુવે એ રીતે તેનો બોયા ફ્રેન્ડ ઘરે મુકવા આવ્યો , તેને તેના દાદાજી જોઈ ગયા . બીજા દિવસે દાદાજીએ છોકરીને પૂછ્યું બેટા સ્મૃતિ કાલે રાત્રે તારી બહેનપણીને ત્યાં વાંચવા માટે ગઈ ‘ હતી તો ક્યારે આવેલી ? સ્મૃતિએ કહ્યું દાદાજી હું તો રાત્રે જ ‘ પરત આવેલી , … Read more

ગુજરાતમાં ઘરે ઘરે આવશે પાણીના મીટર જો કોઈ પાણી વિતરણ સુવિધાને નુકસાન પહોંચાડશે તો થશે 2 વર્ષની જેલ

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું. ત્યારે પાણીના થતાં બગાડ અટકાવવા રાજ્ય સરકારે નિર્ણય લ ઇ મોટું પગલું ભર્યું છે. ત્યારે વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાણીનો ઉપાડ અને પાણી પુરવઠાની સુવિધાને થતુ નુકસાન અટકાવવા તૈયાર કરાયું છે. જળ એજ જીવન છે ને … Read more

ખેડૂત સમાજ નું ઘરેણું ને પાટીદાર સમાજ નું વટવૃક્ષ વીઠલભાઈ રાદડિયા નું દુઃખદ અવસાન.. પ્રભુ એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.. ઓમ શાંતિ..

જયશ્રી કૃષ્ણ, આજે આભ પણ અનરાધાર આંસુ પાડે છે કેમ કે સોરઠ તણી ધરાએ એક સાવજ ખોયો છે ઇતિહાસ બની ને તો ઘણા જતા રહ્યા, પણ ઇતિહાસ લખીને આજે સૌરાષ્ટ્રના એક વિરે વિદાય લીધી. માં ખોડલ વિઠ્ઠલભાઈના આત્મા ને શાંતિ આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના રાજકોટ: ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની … Read more

માતા-પિતા સંતાનને ઈચ્છા મુજબના ક્ષેત્રમાં આગળ વધવામાં ટેકો આપે તો બાળકોની ક્ષમતાઓ પૂર્ણપણે ખીલતી હોય છે, શુ તમે મારી સાથે સહમત છો?

દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે એનું સંતાન સફળતાનાં શિખરો સર કરે પણ બધાની આ ઈચ્છા પૂરી થતી નથી કારણકે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો બાળકોની ક્ષમતા અને વિચાર સ્વતંત્રતાને મારી નાંખે છે. બાળકોની રસરુચિની પરવા કર્યા વગર પોતાની ઈચ્છા મુજબ બાળકની કારકિર્દી ઘડવાનો પ્રયાસ કરે છે જેમાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જો માતા-પિતા સંતાનોની … Read more