વાલીઓ આંખ ઉઘાડો ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં આ વાતનુ ખાસ ધ્યાન આપો

વાલીઓ આંખ ઉઘાડો ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં આ વાતનુ ખાસ ધ્યાન આપો માતાજીના પવિત્ર નોરતાના નામે ચાલતો વ્યાભિચાર વાલીઓ આંખ ઉઘાડો : ચેતો . ચેતો દોઢિયા – ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં વિચારો …… હાલમાં ગુજરાતમાં નાનાં મોટાં શહેરોમાં ગરબા કે દાઢિયા કલાસીસના રાફડો ફાટયો છે … Read more

શું આ કુરિવાજને દૂર કરવો જોઈએ મૃત્યુ બાદ મૃત્યુ ભોજના તમારૂ શું કહેવું છે.

આપણે આ રિવાજ દૂર કરવા જેવો ખરો . . ! મૃત્યુ બાદ મૃત્યુ ભોજના એક બિન જરૂરી રિવાજ છે . …… જે કાઢી નાંખવો જોઈએ ! માણસના મૃત્યુ બાદ તેના પરિવારમાં દુઃખ અને ગ્લાની પ્રસરેલી હોય છે . ત્યારે મરનાર વ્યકિતની પાછળ લૌકિક કિયાના નામે મૃત્યુ ભોજન ( દાડો ) નો રિવાજ ચાલ્યો આવે છે … Read more

આ છે ભગવાન કૃષ્ણની 9 પટરાણીઓની કહાનીઓ વાંચો અને મિત્રો સાથે શેર કરો

ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહાય છે કે એની સોળ હજાર એક સૌ આઠ પત્નિઓ હતી. કારણ કે નરકાસુર બંદીગૃહમાં કેદ હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણ મુક્ત કરાવતા હતા ત્યારે બધા શ્રીકૃષ્ણને એમના પતિ માની લેતી હતી અને શ્રીકૃષ્ણએ પણ એમને પોતાની પત્ની સ્વીકાર કરી લેતા હતા. આથી એમની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પણ એમની મુખ્ય રાણીઓ 9 … Read more

બોળચોથનુ વ્રત શા માટે રાખવામાં આવે છે તેનો મહિમા – બોળચોથની સંપૂર્ણ વાર્તા વાંચો

બોળ ચોથની વાર્તા આવા એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલાં હતાં. વાછરડો ઘઉંવર્ણો હતો એટલે સૌ કોઈ એને ઘઉંલો કહીને સંબોધતા. ………….. શ્રાવણ મહિનામાં સાસુજી રોજ નદીએ નહાવા જાય. શ્રાવણ વદ ચોથનો દિવસ હતો. સાસુએ નદીએ જતી વખતે વહુને કહ્યું કે, હું નદીએ નહાવા જાઉં છું. તમે આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. … Read more

ગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે

ગુરૂવારે શિતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી ઉજવાશે …. આ વર્ષે શ્રાવણ વદમાં બે છટ છે જેમાં છઠ્ઠની વૃધ્ધિ તિથી પ્રમાણે તા . ૨૧ ૮ – ૧૯ના દિવસે આખો દિવસ છઠ્ઠ તિથી છે આથી બુધવારે રાંધણ છઠ્ઠ ગણાશે ત્યારબાદ ગુજરાતનાં મુખ્ય પંચાગો અને જયોતિષ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે | જોઈએ તો ગુરૂવારે તા . ૨૨ – ૮ … Read more

ખેડૂતોને મળવાપાત્ર લોનના પ્રકાર વિશેની સંપુર્ણ માહિતી વાંચો અને દરેક ખેડૂત સાથે શેર કરો

ખેતીના ઉદ્દેશો માટે કૃષિ લોન ઉપલબ્ધ છે. ખેડૂતોને અનાજના પાકની ખેતી માટે તેમજ બાગાયત, જળચરઉછેર, પશુપાલન, પુષ્પચિકિત્સા જેવા વ્યવસાયોના સાધનો ખરીદવા માટે લોન અરજી કરી શકે છે. ટ્રેક્ટર, હાર્વેસ્ટર્સ અને ટ્રક જેવા કૃષિ મશીનરીની ખરીદી કરવા માટે ખાસ લોન પણ છે. બાયોગેસ પ્લાન્ટ્સ અને સિંચાઇ પ્રણાલીઓના બાંધકામ તેમજ કૃષિ જમીનની ખરીદી માટે પણ લોન લઇ … Read more

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવવાની સાચી રીત..વાંચો અને વધુમાં વધુ શેર કરો

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવવાની રીત.. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો :- વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે……… સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન … Read more

રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને આ મુહૂર્ત પર આ રીતે રાખડી બાંધવી…અને આ શ્લોક બોલવો ભાઇની રક્ષા માટે

 રક્ષાબંધન માત્ર તહેવાર નથી પરંતુ એક એવી ભાવના છે કે જે રેશમના કાચા દોરા દ્વારા ભાઈ બહેનના પ્રેમને હંમેશા-હંમેશા માટે સાચવીને રાખે છે. રક્ષાબંધનનો તહેવાર હિંદૂ ધર્મના મોટા તહેવારો પૈકીનો એક તહેવાર છે, જેને દેશભરમાં ધૂમધામ અને પૂર્ણ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ સંબંધ, અનંત પ્રેમ, ત્યાગ અને સમર્પણને દર્શાવે છે. … Read more

ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ

ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ લાચાર હોય ત્યારે મદદ માટે હાથ પણ લાંબો કરવો પડે ત્યારે સ્વમાન આડુ આવે હો છતા હાથ લાંબો કરવા વાળા હાથ તેની પાછળ રહેલા દરેક વ્યક્તિની જવાબદારી અને પરિસ્થિતિને જોઈને હાથ લાંબો કરે છે … ના.. ના…. … Read more

શિવજીને ચડાવવામાં આવતા બીલ્વ પત્રની ઉત્પત્તિ વિશે જાણો અને વધુમાં વધુ શેર કરો

બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ. બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. …………………. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર … Read more