લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ

આજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ. ……… રાજકોટમાં રહેતો જયદીપ નાટડા શરીરે બહુ પાતળો હતો. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરીને કોલેજમાં આવ્યો ત્યારે વજન માત્ર ૪૪ કિલો જ હતું. કોલેજમાં મિત્રો એની મજાક કરતા. મકોડી … Read more

ખેડૂતોને હવે ખેતરોમાં દવા છંટકાવવાથી મળશે છુટકારો આવી ગયું છે જીવાત મારવાનું મશીન

જાગો નાગરિક જાગો ! વર્ષો પછી એક દિવસ એવો આવશે કે લોકો અનાજ ઓછું પરંતુ દવા વધુ ખાતા હશે.આથીજ દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી એક સૂચન છે કે હવે ખેતરોમાં દવા છાંટવાનો ઉપયોગ ઓછો કરે બને તો સાવ નહીવત કરે. જેથી આપણી આવનારી પેઠી સાવ નીરોગી રહે આજની મોંઘવારી પ્રમાણે તમે આખા વર્ષ દરમિયાન હિસાબ … Read more

અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ જેમકે લક્ષ્‍મી કૃપા મેળવવા…વાંચવા અહીં ક્લિક કરો

આપણો વન વગડો સમૃદ્ધ બનાવે છે તમને આ છોડ દિવાસો પર જુદા જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ. લક્ષ્‍મી કૃપા મેળવવા માટે તુલસી , આમળા, કેળા , બિલ્વપત્રના છોડ લગાવવા જોઈએ. સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળાં, સૂરજમુખી, તુલસીના છોડ લગાવી … Read more

ઘરમાં તુલસીનો છોડ કેમ જરૂરી છે તેનું વૈજ્ઞાનિક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છેઆ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કાર ણે મહત્વપૂર્ણ છે તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ બ્રહ્મવૈવર્તપુ રાણ સ્કંદપુરાણ ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણા વ વામાં આવ્યું છે . આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત . આયુર્વેદ અને વિજ્ઞાન માં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવમાં … Read more

બ્રેઈન ડેડ દીકરાનું હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખો દાનમાં આપીને દીકરાને મૃત્યુ બાદ પણ જીવંત રાખવાનો સંકલ્પ કર્યો.

પોરબંદરના રહેવાસી સાજણભાઇ મોઢવાડિયા ભારતીય સેનામાં ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. એમનો દીકરો જય મોઢવાડિયા પણ પિતાના પગલે ભારતીય સેનામાં જોડવા ઇચ્છતો હતો. દેશસેવાના બુલંદ ઇરાદા સાથે જયે સૈનિક સ્કૂલ બાલચડીમાં એડમિશન લીધું. દેખાવડા અને પાંચ હાથ પૂરા જયે હજુ તો 15 વર્ષ પણ પૂરા નહોતા કર્યાં અને ત્રણ દિવસ પહેલા જ પોરબંદરમાં એક … Read more

કીડનીને બગડતી અટકાવવા અને કાયમી કિડનીના રોગથી બચવાના ઉપાયો વાંચો અને વધુમાં વધુ શેર કરો કોઈકને કામ લાગી જશે

kidney

કિડનીના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડનીની કાર્યક્ષમતામાં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્યની બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા … Read more

થાઈરોઈડના લક્ષણો અને તેનાથી બચવા ના ઉપાયો વાંચો શેર કરો

થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે. યોગ્ય રીતે કામગીરી … Read more

ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા વાંચો અને શેર કરો

ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીશો તો, થશે જબરદસ્ત ફાયદા* જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને આરોગ્ય માટે દવાનું કામ કરે છે. આ બન્ને વસ્તુઓને મિક્સ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીવાથી ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શકાય છે. … Read more

ફક્ત કેરીજ નહિ પરંતુ કેરીના પાન છે પણ ખુબ ફાયદાકારક જાણો ફાયદા

બ્લડ શુગર માટે ડાયાબિટીસની સારવારમાં આ પાન ઉપયોગી છે. તેમાં એંથોસાઈનિજિન નામનું ટૈનિન હોય છે જે એડવાન્સ સ્ટેજના ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તમે આંબાના પાનની ચા બનાવી અને પી શકો છો. આ ચા પીવાથી ડાયાબિટીસ દૂર થાય છે.  મીઠી મીઠી કેરીનો રસ પીવાની મજા ન માણી હોય એવી કોઈ વ્યક્તિ નહીં … Read more

શું તમને સફર દરમ્યાન ઉલ્ટી કે ઉબકા થાય છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે, આ કારણે તમે સફર કરવાથી ડરો છો તો હવે તમે બેફિક્ર થઈ જાઓ, કેમકે અમે તમને આ આર્ટિકલ દ્વારા ૮ એવા ઘરગથ્થું ઉપાય વિશે જાણાવીએે છીએ. જેને અજમાવીને સફર દરમ્યાન ઉલ્ટીઓથી બચી શકાય છે. તો જાણો કયા છે આ ૮ ઘરગથ્થું ઉપાય.. ૧. લીંબુ ચુછો જ્યારે … Read more