ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન.

જેના ચહેરા પરનું તેજ એની સાધુતાનો પરિચય આપે છે એવા ગિરનારના ગૌરવ સમાન પૂ. વિશ્વંભર ભારતી બાપુના નિર્વાણને નત મસ્તક વંદન. પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ ભારતી આશ્રમ, જુનાગઢ આજરોજ બ્રહ્મલીન થયા છે. તેઓશ્રી સનાતન હિન્દુ ધર્મના ખૂબ જ અગ્રણી સંત હતા અને જીવનની છેલ્લી ક્ષણો સુધી હિન્દુ ધર્મ અને સમાજની ખૂબ જ મોટી સેવા … Read more

કેન્સર પીડીતોને મફત ભોજન અને મફત દવા આપવાની સેવા કરે છે આ માણસ

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો … Read more

કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો

કોઈ કામ પુરૂ થાય તો પાંચ વૃક્ષ વાવવાની માનતા રાખો હજારો વૃક્ષો વાવી તેનું જતન કરતા ડાંગરવાડાના વૃધ્ધ T રાજકોટમાં વૃક્ષારોપણ કરવું તો સહુલું છે , પરંતુ તેને પાળી પોષી મોટા કરવા મુશ્કેલ છે . જો કે છોડમાં રણછોડ ઉકિતને ડાંગરવાડા ગામના વૃધ્ધ સાર્થક કરી બતાવી છે . રાજયનાં પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલના મોટાભાઈ હંસરાજભાઈ … Read more

ફુલ નહી તો ફૂલની પાંખડી આપવા વિનંતી છે મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો

થોડો સમય કાઢી ને ધ્યાનથી પૂરો વાંચજો . , , આ વ્યક્તિ ની ઉંમર ૩૦ વર્ષ છે , બે નાના બાળકો છે . અત્યારે રાજકોટ ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે , તેને બ્રેઇન હેપ્રેજ થયું છે , અત્યાર સુધીમાં ૭ લાખ થી પણ વધારે ખર્ચ થય ગયો છે અને હજુ પણ ખર્ચ થય શકે … Read more

ચાણક્ય ના 15 અમર વાક્યો | chanakyniti

ચાણક્ય ના 15 અમર વાક્યો ૧. બીજાઓની ભૂલોમાંથી શીખો પોતાના ઉપર પ્રયોગ કરીને શીખવા માટે તમારો આખો જનમ પણ ઓછો પડશે. ૨. કોઈ પણ વ્યક્તિએ બહુ પ્રમાણિક ના થવું જોઈએ, સીધા વૃક્ષ અને માણસો પહેલા કપાતાં હોય છે. ૩. કોઈ સાપ ભલે ઝેરી ના હોય પણ એણે ઝેરી દેખાવું પડે છે, ડંખ ના મારો તો … Read more

વિદુરનીતિ નાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ

# વિદુરનીતિ નાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ !!! ૦૧. જેનું ચારિત્ર્ય સારું છે , તેના માટે આખી દુનિયા એક પરિવાર છે . ૦૨. છળકપટ કરનાર , કદી રાજા બની શકતો નથી . – 0૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે , તે સૌથી મહાન છે . ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે , ત્યાં … Read more

કાર એક્સિડન્ટમા મૃત્યુ પામનાર ઉર્વશીને ન્યાય આપવા આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો

ડ્રિંક એન્ડ ડ્રાઇવ સુરતમાં એક્સિડન્ટ કરનાર અતુલ વેકરિયા તરફથી મૃતકના પરિવારને ફોન પર લાલચ, રાજકીય વગથી કેસને રફેદફે કરવા પ્રયાસ સુરત ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા ઉર્વશી ચૌધરીને દારૂ પીધેલી હાલતમાં ગાડી હંકારતાં અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. પરિવારજનોના આક્ષેપ છે કે અમારા પર … Read more

વૈદિક હોળી કરવાથી આટલા ફાયદા થશે

“વૈદિક” હોળી મનાવીએ, ગોમાતા અને વૃક્ષો બચાવીએ શા માટે “વૈદિક” હોળી?હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ત્રડતુની વચ્યે આવે છે સમય દરમ્યાન વાઈરસની સંખ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. જેથી કરીને આ સમય દરમ્યાન બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, … Read more

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય આવા માવતરને શું સજા

આવા માવતરને શું સજા? “છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય” પણ અહીં તો માવતર જ કમાવતર બની બેઠાં હોય તો ફરિયાદ કોને કરશો?આજે મને એક બહેનનો ફોન આવ્યો મને એમને જે વાત કરીએ સાંભળીને મારું હૃદય એક ઘબકાર ચૂકી ગયું અને આજે અશ્રુભરી આંખે આ નિયતીએ ફરી કલમ ઉપાડી છે અને એક સત્યઘટના … Read more

35 વીઘામાં સરગવા વાવી સારી કમાણી કરતા ખેડૂતો

35 વીઘામાં સરગવા વાવી સારી કમાણી કરતાખેડૂતો કૃષિ ભાસ્કર | ધોરાજી ધોરાજી તાલુકાના જમનાવડ ગામના ખેડૂતે પરંપરાગત પાક વાવેતર કરવાના બદલે સરગવા – વાવેતર કરી ને મબલખ ઉત્પાદન મેળવીને સરગવાની ખેતીથી સારૂ વળતર મેળવી સમાજને નવી રાહ ચીધી છે ધોરાજી ના જમનાવડ ગામ ના ખેડૂત ગોવિંદભાઈ આહિરે પોતાની ખેતીની જમીનમાં 35 વિઘામાં સરગવાના ઝાડનું વાવેતર … Read more