ડોક્ટર પર થતા હૂમલાઓ નબળી માનસિકતાની નિશાની છે તમારૂ શું કહેવું છે વાંચો અને શેર કરો
સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય દર્દીની સારવાર કરતા ડોક્ટર પર થતા હૂમલાઓ નબળી માનસિકતાની નિશાની છે. આવા હુમલાઓ દ્વારા દર્દીઓના સગાઓ બીજા કેટલાય દર્દીઓ સાથે અજાણતા જ અન્યાય કરી બેસે છે. આપણે એવા માણસો છીએ જે એવું ઇચ્છે છે કે બાકીના બધા જ લોકો પોતાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવે પણ પોતે પોતાની … Read more