મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો યુનિક નામ પસંદ કરે છે અમે આપના માટે લાવ્યા છે દ, ચ, ઝ, થ અક્ષરો પરથી બાળકોના યુનિક નામની યાદી. મીન રાશિમાં ચ,ડ,ઝ,થ અક્ષરનો સમાવેશ થાય છે મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા … Read more

ખોડીયાર જયંતી ની હાર્દિક શુભકામનાઓ માં ખોડીયાર આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના..

શ્રી આઇ ખોડલ માં “મારા ભક્તને ખોટ પડે ને મારો છોરું મને પોકારે ને હુ વીજળી ચમકારે નો આવું તો હુ ખમકારિ ખોડીયાર નઈ. ખોડીયાર જયંતી ની આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા ખમ્મા રે ખોડીયાર માવડી તને લળી લળી લાગું પાય, હે માડી તું તો જાગતી છે જોગમાયા. દશે દિશાએ તારી નામના ને … Read more

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમા આટલુ ભૂલથી પણ ન કરો થશે નુકસાન

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમાં નિષેધ કાર્ય* (આટલુંનાં કરશો..નુકસાન થશે) (1) ગણેશજીને તુલસીપત્ર ન ચઢાવવા. (2) દેવીને દુર્વા ન ચઢાવો. (3) શિવલિંગ પર કેતકી(કેવડો)ના ફૂલ ચઢાવશો નહીં. (4) તિલકમાં વિષ્ણુને અક્ષત (ચોખા) ન ચઢાવો. (5) એક જ પૂજાઘરમાં બે શંખ ન રાખવા. (6) મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ન રાખવી. (7) તુલસીપત્ર ચાવીને ન ખાશો. (8) બૂટ-ચંપલ … Read more

સતગુરૂજી અમને ચરણોમાં લેજો ભજન માટે અહિ ક્લિક કરો | satguruji amne charnoma lejo

સતગુરૂજી અમને ચરણોમાં લેજો સતગુરૂજી અમને ચરણોમાં લેજો ભટકેલા મનની બાવા ભૂલું સુધારો સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી….૧ કાયાનાં દેવળ અમને લાગે છે કાચા દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી…..૨ આવન જાવનની બાવા ગલીયું છે વાંકી સમરણની સુધદાતા દેજો સતગુરુજી….૩ મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો અવસર વેળાએ આડા રેજો સતગુરૂજી….૪ કરૂણાના સ્વામી તમને દુનીયાં … Read more

મિથુન(ક,છ,ઘ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

મિથુન(ક,છ,ઘ)પર થી બેબી બોય (છોકરો) ના નામ: મિથુન(ક,છ,ઘ)પર થી બેબી ગર્લ (છોકરી) ના નામ: મિથુન(ક,છ,ઘ)પર થી બેબી બોય (છોકરો) અને બેબી ગર્લ (છોકરી) માટે તમે પણ સારા સારા નામ કમેન્ટમાં સજેસ્ટ કરી શકો છો આ પણ વાંચો જુઓ | મકર(ખ, જ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો  … Read more

રાંદલમાંના લોટા તેડાવા પાછળનું છે આ કારણ અને ઈતિહાસ જરૂર વાંચીને શેર કરજો

રાંદલમાંના લોટા શા માટે તેડાવામાં આવે છે ? જાણો કારણ અને ઈતિહાસ .. !! આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી . વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી રૂપે અવતરેલાં રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી.રાંદલમાએ સીધા જ પિતા પાસે જઈ અને સૂર્યનારાયણ દેવ સાથે તેમના વિવાહની ઈચ્છા પ્રગટ કરી … Read more

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડું કઈ દિશામાં હોવું જોઈએ અને રસોડાની યોગ્ય ગોઠવણી માટેની ટીપ્સ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરની ગોઠવણી કરશો તો ખુબ સરસ પરિણામ આવશે   રસોડાની દરેક જવાબદારીઘરની  સ્ત્રીના માથે હોય છે માટે રસોડું ખોટી જગ્યાએ હશે તો તેનો પ્રભાવ પણ સ્ત્રીઓ પર જ પડે છે. નકારાત્મક પ્રભાવ જો સ્ત્રી પર પડે તો સમગ્ર ઘર પર તેની અસર દેખાવા લાગશે.   કઇ દિશામાં રસોડુ હોવું જોઇએ તે વિશેની અગત્યની માહિતી … Read more

દેવ દિવાળીના દિવસે કરો આ દીપક દાન તમે ધનવાન અને માલામાલ બની જશો

દેવ દિવાળીનો તહેવાર પાંચ દિવસો સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત  પ્રબોધિની એકાદશીના દિવસેથી  થાય છે, જે મહિનાના 11મા દિવસે હોય છે. અને દેવદિવાળીના દિવસે પૂરો થાય છે. જે મહિનાની  15મા દિવસે હોય છે. દેવદિવાળીના દિવસે ગંગામાં  સ્નાન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે કાર્તિક પૂર્ણિમા અથવાતો દેવદિવાળી તરીકે … Read more

શરદ પૂનમનુ પૌરાણિક મહત્વ અને આ દિવસે દુધ-પૌવા શા માટે મૂકવામાં આવે છે

શરદ પૂનમ નું મહત્વ: પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ , પૂર્ણાકાર ચંદ્રમાં , સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ .. ગરબાની વિશેષ રમઝટ , એટલ જ શરદ પૂનમ .આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે .વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય … Read more

સત્સંગમાં ગવાય એવું માતા-પિતાનું ખુબ સરસ ભજન છે જરૂર વાંચજો અને શેર કરજો

માનવ થઇને સેવા કરજે , મા – બાપ છે ભગવાન સીતારામ સીતારામ ભજીએ સીતારામ  , હરિને હારે હેત લગાડીએ ભજીએ સીતારામ આંધળાને લૂલા – લગડા ગરીબ મા ને બાપ……… માનવ થઇને સેવા કરજો મા – બાપ છે ભગવાન પત્થર એટલા દેવ કરી પૂજ્યા, ત્યારે તારું મુખડું જોયું મારા લાલ …….સંતાન થઇને સેવા કરજો મા – … Read more