શું તમારું બાળક પથારીમાં પેશાબ કરે છે તો કરો આ ઉપાય વાંચો અને શેર કરો

पचास ग्राम अजवायन का चूर्ण कर लें | प्रतिदिन एक ग्राम चूर्ण को रात को सोने से पूर्व बच्चे को खिलाएं | ऐसा कुछ दिनों तक नियमित रूप से करने से यह रोग ठीक हो जाता है | બાળક નાનું હોય ત્યારે પથારીમાં પેશાબ થઈ જાય તે સ્વાભાવિક છે. પરંતુ બાળકની ઉંમર વધતાં રાત્રે પથારીમાં … Read more

કુટુંબમાં મુખ્ય કમાઉ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવાર ને રૂ.20000 ની સહાય મળશે

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજનાલાભ કોને મળી શકે ? ગરીબી રેખા નીચે જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પૂરૂષ) નું મૃત્યુ કુદરતી રીતે અથવા અકસ્માત મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે. મૃત્યુ પામનાર પૂરૂષ કે સ્ત્રી ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૫ વર્ષથી ઓછી હોવી જોઇએ. અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવી જરૂરી. લાભ શુ … Read more

ફિલ્મની સ્ટોરી તો બધા બોવ વાંચે છે આજે એક સૈનિકની આત્મકથા વાંચો અને શેર કરો

હું મારી વીતકકથા આત્મનિવેદન સ્વરૂપે તમારી સમક્ષ કહેવા હયાત છું એ જ મારું દુર્ભાગ્ય છે.. અન્ય શહીદોની જેમ મને પણ મરવાનો ભવ્ય પ્રસંગ મળ્યો હોત તો કેવું સારું! પરંતુ માગ્યું મોત કોને મળે છે? હા… શહીદોની જેમ મારી આત્મકથા રોમાંચક છે, સાહસથી ભરેલી છે. હું દેશભક્ત ભારતીય સૈનિક છું મારા માટે મારો દેશ ભગવાન સમાન … Read more

હજારો લોકોના બંધ હદય ને ધબકતું કરી ને નવજીવન આવનાર DR.TUSHAR PATEL ના બંધ હદય ને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના…..🌷🌷🌷

આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના ડો.તુષાર પટેલ સહિત 2ના મોત ડો. તુષારની કારની સામે રોંગ સાઈડથી આવતા આઈશરે ટ્રકે ટક્કર મારતા ગાડીમાં સવાર મૃતક ડોક્ટરના પુત્ર સહિત અન્ય 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી.પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર … Read more

આ દિવસે દીકરીને સાસરે મોકલવાથી સાસરિયામાં થાય છે ખરાબ સબંધ વાંચો અને શેર કરો

હિંદૂ ધર્મમાં દરેક દિવસનું અલગ મહત્વ દર્શાવવમ આવ્યું  છે. આમ તો બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે પરંતુ એવી માન્યતા છે કે આ દિવસે ગણેશ પૂજા સિવાય અન્ય કોઈ કામ કરવું નહીં પરંતુ આજકાલના લોકો આવી માન્યતા કરતા નથી . આ ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જેને બુધવારે કરવાની મનાઈ કરવામાં આવે છે. બુધવારે … Read more

દીકરીના નામે દર વર્ષે 100000 રૂપિયા જમા કરો અને 21 વર્ષે મેળવો 600000 રૂપિયા વાંચો અને વધુમાં વધુ શેર કરો

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે.આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. .જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની … Read more

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો થાઇલેન્ડ છે બેસ્ટ જાણો થાઈલેન્ડના ફરવાલાયક સ્થળો વિષે

થાઇલેન્ડ (આજનું મ્યાંમાર) સીમા પાસેના પ્રદેશો ગાઢ જંગલોથી ભરેલા છે. જ્યાં લાંબી ડોકવાળી કાયાન્સ સ્ત્રીઓ જોવા મળે છે. આ સ્ત્રીઓને જન્મ બાદ તરત ગળામાં પિત્તળની વલયો પહેરાવી દેવામાં આવે છે જેથી તેઓની ડોક ખેંચાઇને લાંબી બને. ડોકની વધારે લંબાઇ અહીં સુંદરતાનું લક્ષણ ગણાય છે. દર વર્ષે ડોક પર એક વધારાનું વલય ઉમેરવામાં આવે છે. થાઇલેન્ડના … Read more

આ દશ ચહેરાને ધ્યાનથી જોઈ લો જેને 306 મહિલાના સોનાના ચેન તોડ્યાના કેશ નોંધાયા છે

આ 10 ચેન ચોરે  મહિલાઓના 306 દોરા તોડ્યા છે નોંધાયેલા ગુના અનુસાર, 2015થી અત્યાર સુધીમાં શહેરમાંથી કુલ 1526 મહિલાનાં સોનાના ચેન તૂટ્યા છે ચેન સ્નેચિંગના ગુનામાં 10 વર્ષની સજાના કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે. મોબાઇલ, ચેન સ્નેચિંગનો આતંક અમદાવાદ પણ વધી ગયો છે ત્યારે ચેન સ્નેચર્સથી શહેરની મહિલાઓ સતર્ક રહે તે હેતુથી ‘દિવ્ય … Read more

ગુજરાત સ્થાપના દિવસ / વિદેશમાં દર ત્રીજો ભારતીય ગુજરાતી છે જાણો આપણા ઞુજરાતીઓ વીશે

1972માં યુગાન્ડાના શાસક ઇદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કરતા આફતને અવસરમાં પલટવામાં માહેર ગુજરાતીઓ બ્રિટન અને અમેરિકા જઈને સમૃદ્ધ બન્યાં હતા. ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખ મુજબ 1910 પછી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરૂ કર્યું. રિપોર્ટ મુજબ દુનિયાભરના દેશોમાં ગુજરાતના ‘પટેલ’ ફેલાયેલા છે. સમગ્ર વિશ્વમાં 5 લાખ જેટલા પટેલ જુદા-જુદા દેશોમાં વસે છે. ‘પટેલ’ અટક ધરાવતા … Read more

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકાર માસિક રૂ. ૪૦૦ આર્થિક સહાય યોજના વિષે વાંચો અને શેર કરો

લાભ કોને મળી શકે ? : નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે. ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો … Read more