પાવાગઢવાળી મહાકાલી માતાજીનો સંપૂર્ણ ઈતિહાસ વાંચો અને શેર કરો

ભૌગોલિક રીતે તો પાવાગઢ પંચમહાલ જિલ્‍લામાં છે પરંતુ વડોદરાથી પાવાગઢ જવું સુગમ પડે પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્‍થળ તરીકે પ્રસિદ્ધ છે. વડોદરાથી માત્ર 46 કિલોમીટર દૂર પાવાગઢનો ઊંચો ડુંગર આવેલો છે. ઐતિહાસિક અને ધાર્મિક સ્‍થળ. ગુજરાતના ત્રણ મહાશક્તિ તીર્થોમાંનું એક-કાલિકાતીર્થ. પાવાગઢ ગુજરાતનું ત્રીજું મહત્‍વનું શક્તિતીર્થ છે. જેટલું ધાર્મિક તેટલું જ ઐતિહાસિક તેમજ અર્વાચીન સમયમાં પર્યટન-સ્‍થળ … Read more

ફક્ત કેરીજ નહિ પરંતુ કેરીના પાન છે પણ ખુબ ફાયદાકારક જાણો ફાયદા

બ્લડ શુગર માટે ડાયાબિટીસની સારવારમાં આ પાન ઉપયોગી છે. તેમાં એંથોસાઈનિજિન નામનું ટૈનિન હોય છે જે એડવાન્સ સ્ટેજના ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તમે આંબાના પાનની ચા બનાવી અને પી શકો છો. આ ચા પીવાથી ડાયાબિટીસ દૂર થાય છે.  મીઠી મીઠી કેરીનો રસ પીવાની મજા ન માણી હોય એવી કોઈ વ્યક્તિ નહીં … Read more

ગુન્દા કેરી નું ખાટુ અથાણું બનાવવાની રીત અને સામગ્રી…

ગુન્દા કેરી નું ખાટુ અથાણું બનાવવાની રીત અને સામગ્રી… ૧ કિલો તાજા અને લીલાછમ ગુન્દા. ૧ કિલો રાજાપુરી કાચી અને કડક કેરી. ૨૫૦ ગ્રામ મેથી ના કૂરીયા. ૧૫૦ ગ્રામ રાઈ ના કૂરીયા. દોઢ ચમચો હિંગ. ૪ ચમચા હળદર. ૨૦૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાવડર. ૧૫૦ ગ્રામ રેગ્યુલર લાલ મરચું પાવડર. ૪ થી ૫ ચમચા નમક … Read more

ધોરણ 1 થી 8 સુધી બાળકોને મફત શિક્ષણ મળશે. પ્રોસેસ જાણવા માટે અહી ક્લિક કરો

rte એટલે શું ? RTE નું પૂરું નામ | rte nu full form | Right to education (શિક્ષણનો અધિકાર) છે , RTE નો મુખ્ય હેતુ મફત અને ફરજીયાત શિક્ષણ છે RTE ની વિગતો ડિટેલ માં સવાલ જવાબ સવાલ:-RTE ના ફોર્મ ભરાય જાય પછી શું કરવાનું ?* ઓનલાઈન અરજી તેમજ વધુમાં માહિતી મેળવવા આ લીંક પર … Read more

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત અને સામગ્રી…

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત અને સામગ્રી…સામગ્રી…૧ કિલો રાજાપુરી કાચી અને કડક કેરી.૧ કિલોગોળ.૩૦ગ્રામ રાઈ ના કૂરીયા.૨૦ ગ્રામ મેથી ના કૂરીયા.૭૫ થી ૧૦૦ ગ્રામ જેટલા ધાણા ના કુરીયા.(Avoid પણ કરી શકાય)૫૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાઉડર.૫૦ ગ્રામ રેગ્યુલરલાલ મરચું પાવડર.૧ ચમચો મીઠું.અડધો ચમચો હળદર.૧ ચમચો હિંગ.૧૦ નંગ લવિંગ.૧૫-૨૦ નંગ કાળા મરી.૨ ટુકડા તજ.૧૦૦ ગ્રામ … Read more

यूपीएससी में 12वीं रैंक हासिल करने वाली बस्तर की नम्रता -मेरीकहानीमेरी_जुबानी

मेरीकहानीमेरी_जुबानी यूपीएससी में 12वीं रैंक हासिल करने वाली बस्तर की नम्रता बोलीं- मुझे तो सिंगल डिजिट की उम्मीद थी मुझे पता था कि जब 99 रैंक ला सकती हूं तो इस बार और बेहतर प्रदर्शन होगा। इवन मुझे तो सिंगल डिजिट की उम्मीद थी। खैर कोई बात नहीं। मैं खुश हूं। सिस्टम ऐसा है कि … Read more

શું તમને સફર દરમ્યાન ઉલ્ટી કે ઉબકા થાય છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે, આ કારણે તમે સફર કરવાથી ડરો છો તો હવે તમે બેફિક્ર થઈ જાઓ, કેમકે અમે તમને આ આર્ટિકલ દ્વારા ૮ એવા ઘરગથ્થું ઉપાય વિશે જાણાવીએે છીએ. જેને અજમાવીને સફર દરમ્યાન ઉલ્ટીઓથી બચી શકાય છે. તો જાણો કયા છે આ ૮ ઘરગથ્થું ઉપાય.. ૧. લીંબુ ચુછો જ્યારે … Read more

ફરાળી માલપુવા બનાવવાની રીત

સામગ્રી 1. સાબુદાણા નો લોટ, 2. મોરૈયાનો લોટ, 3. શિંગોડાનો લોટ, 4. રાજગરાનો લોટ ( દરેક લોટ ૪ ચમચી), 5. શેકેલો દૂધનો મોળો માવો ૩ ચમચી, 6. એલચી પાવડર ૨ ચમચી, 7. કાજુ પાવડર ૨ ચમચી રીત 1. સાબુદાણા નો લોટ , મોરૈયા નો લોટ , શિંગોડા નો લોટ, રાજગરા નો લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું.  2. … Read more

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવાનું મહત્વ જાણો અને મિત્રોને શેર કરો….જય માતાજી

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની એટલેકે ચૈત્રી નવરાત્રી ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. || या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः | श्रद्धा … Read more

જામુન માવા વેનીલા આઇસક્રિમ ઘરે બનાવો જાણીલો રેસીપી

આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રીઓ 1. સુગર ૩ ટેબલ સ્પૂન 2. G.M.S. પાવડર ૧/૨ ટેબલ સ્પૂન 3. C.M.C. પાવડર ૧/૪ ટી સ્પૂન 4. કોર્ન ફ્લોર ૧ ટેબલ સ્પૂન 5. ફ્રેશ ક્રિમ ૧/૪ કપ 6. વેનિલા એસેન્સ ૧/૨ ટી સ્પૂન 7. જાંબુ માવો નો પલ્પ ૧ કપ આ રીતે બનાવો જામુન માવા વેનીલા આઇસક્રિમ જાંબુ ને હાથ થી મસળી માવો અલગ કરી … Read more