કેવી રીતે નક્કી થાય છે વાવાઝોડાનું નામ હવે પછીના વાવાઝોડાનુ હશે આ નામ જાણો અને મિત્રો સાથે શેર કરો

કેવી રીતે નક્કી થયું વાવાઝોડાનું નામ ‘વાયુ’,..?* *હવે પછીના વાવાઝોડાનું નામ ‘હિક્કા’ રહેશે* *8 દેશોએ વાવાઝોડાના 8-8 નામ આપ્યા છે* *8 દેશોએ તૈયાર કરેલા નામના ટેબલની 7 લાઈન પૂર્ણ થઈ ગઈ છે હાલ 8મી લાઈનમાંથી બીજા ક્રમે રહેલું ‘વાયુ’ નામ લેવામાં આવ્યું છે* *ઓડિશા સહિત દેશના ચાર રાજ્યોમાં બે દિવસ સુધી ‘ફોની’ વાવાઝોડું આવ્યા બાદ … Read more

કારમાં મસાલો ખાઈને થુંકવાની આદત બીજા માટે જીવલેણ બની જાય છે

રાજકોટ કારમાં મસાલો કે કંઇ પણ ખાઈને પછી અચાનક દરવાજો ખોલી થુંકવાની આદત બીજા માટે જીવલેણ બની જાય છે. આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે. ……. કુવાડવા રોડ પર કારચાલકે થૂંકવા માટે દરવાજો ખોલ્યો તો પાછળ સ્કૂટર પર આવતા બ્રહ્માકુમારીના મહિલા સેવકે બચવા માટે અચાનક બ્રેક મારવી પડી. …………………… જેના કારણે સ્કૂટર સ્લીપ થતાં … Read more

ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્ત અને મહિમા વાંચો અને શેર કરો

બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને હિન્દુ શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વિઘ્ન હર્તા, સિદ્ધિ દાતા, બુદ્ધિ અને ચાતુર્યના સ્વામી, સદભાગ્ય આપનારા ગણેશજીની પૂજા કોઇપણ કામની શરૂઆત કરતા પહેલાં કરવામાં આવે છે. આ વર્ષે 10 સપ્ટેમ્બર 2021ના રોજ એટલે વિક્રમ સંવત અનુસાર ભાદરવા સુદ 4ના દિવસે ભારત સહિત સમગ્ર દુનિયામાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા … Read more

15 વર્ષની ઉંમરે 140 જેટલા ફ્રેક્ચર હોવા છતા બાળકોના કેન્સર3.5 કરોડથી વધુનું ભંડોળ ભેગું કરવામાં મદદ કરી છે

મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો. નવજાત બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યો ત્યાં જ 40 જેટલા ફ્રેક્ચર થયા. જન્મતાની સાથે જ જેને 40 ફ્રેક્ચર … Read more

દેશી બાયોડેટા વાંચીને ખડખડાટ હસી પડશો વાંચો અને મિત્રો સાથે શેર કરો

ફોન નામ : તમને ખબર સરનામું મોટી ડેલી વારી શેરી . . નાના ટેણીયા ને ક્યો તોય ઘર સુધી મુકી જાય . બદલતા રઈયે છીયે . . ઇ – મેઈલ નો દેવાય બેન્કમા દિધેલું છે ઇટલે . . જન્મતારીખ તારીખ યાદ નથી આપડે ભુકંપ ચ્યો ઇના દસ દી પેલા શારીરિક જાણકારી : ઉચાઇ : બારણા … Read more

તમારી આસ પાસ ની બેંકો માં પણ આવુજ થતું હોય તો બ્રાન્ચ નું નામ લખી કોમેન્ટ કરો શેર કરો…..

વધુ માં વધુ શેર કરો………… DIGITAL INDIA તમારી આસ પાસ ની બેંકો માં પણ આવુજ થતું હોય તો બ્રાન્ચ નું નામ લખી કોમેન્ટ કરો શેર કરો….. સરકારી બેંકો ના અધિકારીઓ વૃદ્ધ માણસો ને …..વિધાર્થીઓ ને….તેમજ તમામ સામાન્ય નાગરિકો ને તોડી વીખી નાખે છે તેમજ જાણે આપણે કોઈ ગુનામાં હોય તેવું વર્તન કરે છે…. જે કોઈ … Read more

વાલીઓ આંખ ઉઘાડો ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં આ વાતનુ ખાસ ધ્યાન આપો

વાલીઓ આંખ ઉઘાડો ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં આ વાતનુ ખાસ ધ્યાન આપો માતાજીના પવિત્ર નોરતાના નામે ચાલતો વ્યાભિચાર વાલીઓ આંખ ઉઘાડો : ચેતો . ચેતો દોઢિયા – ગરબા કલાસીસમાં તમારી બહેન – દીકરી , પત્નીને મોકલતાં વિચારો …… હાલમાં ગુજરાતમાં નાનાં મોટાં શહેરોમાં ગરબા કે દાઢિયા કલાસીસના રાફડો ફાટયો છે … Read more

શું આ કુરિવાજને દૂર કરવો જોઈએ મૃત્યુ બાદ મૃત્યુ ભોજના તમારૂ શું કહેવું છે.

આપણે આ રિવાજ દૂર કરવા જેવો ખરો . . ! મૃત્યુ બાદ મૃત્યુ ભોજના એક બિન જરૂરી રિવાજ છે . …… જે કાઢી નાંખવો જોઈએ ! માણસના મૃત્યુ બાદ તેના પરિવારમાં દુઃખ અને ગ્લાની પ્રસરેલી હોય છે . ત્યારે મરનાર વ્યકિતની પાછળ લૌકિક કિયાના નામે મૃત્યુ ભોજન ( દાડો ) નો રિવાજ ચાલ્યો આવે છે … Read more

આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી આજે પણ દ્વારકાધીશ મંદિરમાં રૂકમણીજીની એક પણ મૂર્તિ નથી.

આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી તમને સાંભળવામાં જરૂઓર આશ્ચર્ય થશે પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે  12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમીની દૂરી પર રૂકમણી દેવીનો મંદિર છે આ મંદિર 12મી શતાબ્દીમાં બનાવ્યું હતું … Read more

આ છે ભગવાન કૃષ્ણની 9 પટરાણીઓની કહાનીઓ વાંચો અને મિત્રો સાથે શેર કરો

ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહાય છે કે એની સોળ હજાર એક સૌ આઠ પત્નિઓ હતી. કારણ કે નરકાસુર બંદીગૃહમાં કેદ હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણ મુક્ત કરાવતા હતા ત્યારે બધા શ્રીકૃષ્ણને એમના પતિ માની લેતી હતી અને શ્રીકૃષ્ણએ પણ એમને પોતાની પત્ની સ્વીકાર કરી લેતા હતા. આથી એમની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પણ એમની મુખ્ય રાણીઓ 9 … Read more