ગેસનાં બર્નર કાળા થઈ ગયા હોય તો આ ઉપાયથી બર્નરને ચમકાવી દો

ગેસનાં બર્નર કાળા થઈ ગયા છે અને તેની ફ્લેમ ધીમી થઈ ગઈ છે? તો અપનાવો આ આસન ઉપાય ઘરમાં અમુક એવી ચીજ વસ્તુઓ જેનાથી ઘરમાં આગ લાગી શકે છે તેનો ઉપયોગ ખૂબ જ સારી રીતે અને સંભાળીને કરવો જોઈએ. જેનાથી ઘરમાં કોઈ પણ જોખમ ઉભુ ન થાય અને તમારો પરિવાર સુરક્ષિત રહે. પરંતુ ક્યારેક કોઈ … Read more

આતંકવાદીઓએ સ્મશાનયાત્રા અને મેટરનીટી હોસ્પિટલ ઉપર હુમલો કર્યો 15 માતાઓની હત્યા કરી

આતંકીઓની નરાધમતાની પરાકાષ્ટા : સ્મશાનયાત્રા અને મેટરનીટી હોસ્પિટલ ઉપર હુમલો કર્યો કાબુલમાં ટેરરીસ્ટોએ ૧૫ માતાઓની હત્યા કરી અફઘાન રાજધાનીના પશ્ચિમ વિસ્તારમાં તાલીબાની આતંકીઓએ નવજાત બાળકો – માતાઓ સહિત ૨પનો જીવ કાબુલ , તા . ૧૩ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ મંગળવારે એકવાર ફરી ભયાનક આંતકી હુમલાના કારણે હચમચી ગઈ . કાબુલના પશ્ચિમ વિસ્તારમાં આતંકવાદીઓએ એક મેટરનીટી … Read more

બીપીએલ અને અેપીઅેલ કાર્ડ નો પ્રકાર અને કાર્ડ કઢાવવા માટે કાર્યપદ્ધતિ અચુક વાચજો અને શેર કરજો

બીપીએલ કાર્ડ આપવા માટેના ધોરણો ગ્રામ્‍ય વિસ્‍તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસીક આવક રૂ. ૩૨૪/- થી ઓછી હોવી જોઇએ. અને શહેરી વિસ્‍તાર માટે રૂ. ૫૦૧/- થી ઓછી હોવી જોઇએ. (પાંચ સભ્‍યોનું કુટુંબ ગણતરીમાં લેવાનું) અરજદાર ખેતમજૂર હોવો જોઇએ. અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઇએ. બી.પી.એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ … Read more

ભગવાને અેક સ્ત્રીની રચના કેવી રીતે કરી હશે તમારૂ વિચાર જરૂર જણાવજો

ઘણું બધું રચ્યું, છતાં સંતોષ નહીં થયો હોય, એટલે એક દિવસ એવો વિચાર આવ્યો હશે, કે આ બધામાં કંઇક વિશેષ અને ઉત્તમ કશુંક બનાવું. અને તેણે સ્ત્રી બનાવવાનું વિચાર્યું હશે લોગઇન, એકદી સર્જકને આવ્યોકંઇ ,અજબ જેવો વિચાર, દંગ થઇ જાયે જગત એવું કરું સર્જન ધરાર. ફૂલની લીધી સુંવાળપ, flowers શૂળની લીધી ખટક, ઓસથી ભીનાશ લીધી, … Read more

90 વર્ષની ઉંમરે નિવૃત શિક્ષિકાએ બેન્ક ખાતામાં માત્ર 10000 જેટલી રકમ રાખીને 1,51,111/- દેશ માટે અર્પણ કર્યા

ધોળકામાં રહેતા રંજનબેન નટવરલાલ શાહ નિવૃત શિક્ષિકા છે. 90 વર્ષની ઉંમરના આ માજીના બેન્ક ખાતામાં પેન્શનની થોડી રકમ જમા પડી હતી. આ ઉંમરે બીમારીઓ અને દવાના ખર્ચને પહોંચી વળવા માટે બચત સાચવીને રાખવી બહુ જરૂરી હોય છે પરંતુ રંજનબેને કોરોના મહામારી સામેની લડાઈ માટે પોતાની બચત રકમ આપી દેવાનો સંકલ્પ કર્યો. બેન્ક ખાતામાં માત્ર 10000 … Read more

આ કપરા કાળમાં ખેડૂતો ધારે તો અનાજ, દૂધ કે શાકભાજીના ભાવ આસમાને પહોંચાડીને લોકોને લૂંટી શકે પણ એવું કરે યો એ ખેડૂત શેનો ?

પોરબંદર જિલ્લામાં રતનપર નામનું એક નાનું ગામ છે. આ ગામના પૂર્વ સરપંચ ભીમભાઈ ઓડેદરા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે લોકસહયોગથી રાશનકીટ તૈયાર કરીને પૂરી પાડવાની સેવા કરે છે. બાજુમાં આવેલા ઓડદર ગામમાં રહેતા ખેડૂત શ્રી હમીરભાઈ દેવશીભાઈ ઓડેદરાને આ વાતની જાણ થઇ એટલે એમણે પણ નક્કી કર્યું કે આ કપરો કાળ કાઢવામાં મારે પણ કંઈક … Read more

જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં,આ રીતે ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો

જાણકારી / જો ATM કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગભરાવ નહીં, કસ્ટમર કેરમાં ફોન કરી કાર્ડ બ્લોક કરાવી દો ATM કાર્ડ આપણી રોજિંદી જરૂરિયાતોમાંનું એક છે. પરંતુ જો તે ક્યાંક ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો ચિંતામાં આવી જવાય છે અને એ પરિસ્થિતિમાં આગળ શું કરવું એ વિશે ઘણા લોકો અજાણ હોય છે. … Read more

કોરોનામાં મૃત્યુ થાય તો સફાઈકમી , રેશનના દુકાનધારક,અધીકારી, પોલીસને ર૫ લાખ મળશે

CM રૂપાણીએ પ્રવર્તમાન સંજોગોમાં નિર્ણય કર્યો કોરોનામાં મૃત્યુ થાય તો સફાઈકમી , રેશનના દુકાનધારકને ર૫ લાખ મળશે _ | ગાંધીનગર 1 ( પ્રતિનિધિ દ્વારા ) આરોગ્ય , પુરવઠા અને મહેસૂલના કર્મચારી માટે પણ સહાય ધોરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્યના કોઈ પોલીસ કર્મચારીનું કોરોના વાઇરસ કોવિડ ૧૯માં અવસાન થાય તો તેમના વારસને રૂ . ૨૫ … Read more

66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય લોકોના ખાતામાં સીધા જમા કરશે

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી. 66 લાખ … Read more

સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીની મફત સારવાર થશે એક રૂપિયોય લઈ શકાશે નહીં

ખાનગી હોસ્પિટલોના દર નક્કી કર્યા , ચુકવણી દર્દીઓએ નહીં સરકાર કરશે સરકારે નક્કી કરેલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર દર્દી પાસેથી એક રૂપિયોય લઈ શકાશે નહીં , દર્દી પાસે મા કાર્ડ , મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન કાર્ડ નહીં હોય છતાં સારવાર થશે કોરોના વાઈરસના વધતા જતા કેસના કારણે રાજ્ય સરકારે લાખો લોકોને રાહત આપતો … Read more